________________
પુત્રો વડે પરાભવ પામેલા પિતાની વાર્તા
૬૭
છેતર્યા એમ ખાલે છે. ખરેખર પિતાની ભક્તિથી પરાઙમુખ આપણને અવિનયનુ જ્ઞ મળ્યું છે. એમ તે બધા દુઃખી થયા.
ઉપદેશ—લક્ષ્મી મેળવી લીધેલ પુત્રો વડે પિતાનેા પરાભવ (અપમાન) સાંભળીને તેવી રીતે વર્તવું જોઈએ કે જેથી ઘડપણમાં સુખે રહેવાય,
傑