________________
ચાર જમાઈની કથા
૩
ઉભે
ત્યારે પુરાહિત—હે જમાઈ ! ખસી જા ખસી જા એમ કહીને તેને જોડાથી પ્રહાર કરે છે. પુત્ર પણ કેશવ આધા ા આધા ા' એમ કહીને મુઠીથી તે કેશવને મારે છે એમ પિતા–પુત્ર કેશવને મારે છે ત્યારે તે તેથી ધક્કા મુક્કી વડે મારખાતા જલદી ભાગી ગયા. એ પ્રમાણે ધક્કા મુક્કીથી તે કેશવ, કહ્યા વગર ગયા.
*
તે દિવસે પુરાહિત રાજાની સભામાં મેડા ગયા. શા તેને પૂછે છે—કેમ તું માડા આવ્યા છે ? તે કહે છે-લગ્ન મહાત્સવમાં જમાઈઓ પધારેલા તેઓ તા ભોજનના રસમાં લાલુપતાવાળા થયેલા લાંખા વખત રહ્યા છતાં પણ જવાને ઇચ્છતા નથી. તેથી યુક્તિથી સર્વેને કાઢી મૂકયા તે આ પ્રમાણે-- મણીરામ કઠણુ વજ્ર જેવા રોટલાથી, માધવ તલના તેલથી, વિજયરામ ભોંયપથારીથી અને ધક્કામુકીથી કેશવ' એમ બધી વાત રાજાની આગળ કહી. રાજા પણ તેની ખુદ્ધિથી અત્યંત ખુશ થયા. એ પ્રમાણે જે ભવ્ય જીવા કામ ભોગના વિષયમાં લાલુપ બનેલાં પોતે જ વિષયવિકારાને છેડતા નથી, તે આ પ્રકારે દુઃખ ભોગવનારા થાય છે.
ઉપદેશ—ચાર જમાઈના પરાભવ સાંભળીને સસરાના ઘેર જ્યાં સુધી સન્માન જળવાય ત્યાં સુધી જ રહેવુ જોઈ એ.