________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ગયા ભવમાં તારી સ્ત્રીના જાર પુરૂષ હતા. સ્વરૂપ જાણ્યા પછી તારાથી આ મરાયા છતા મરીને તારી સ્ત્રીના પુત્રપણે ઉત્પન્ન થયા છે. તું શત્રુને પણ પ્રિય પુત્ર માને છે. તારા પુત્ર જ્યારે યુવાન થશે ત્યારે તે તારી ધરવખરી સહિત ભવ્ય મહેલને વેચી દેશે તારી ને ઝેર આપી મારી નાંખશે; તારા પુત્ર કુળમાં કુલાંગાર થશે.” સસારી જીવાની આવી સ્થિતિ છે. એમ વિચારીને મારાથી બીજીવાર પણુ હસાયું
· મા સાંભળીને નાગદત્ત કહે છે—હે પૂજ્ય ભગવંત ! વ્યભિચારી સ્ત્રીના પુત્રપણે ઉત્પન્ન થયેલા શત્રુનું સ્વરૂપ જાણીને ખરેખર ભાગાથી હુ. છેતરાયા છું.'
હવે મને તે કા, જે મારાથી દુકાનમાંથી બહાર કાઢતા બકરાને જોઈને તમે હસેલા.’
સુનિવર કહે છે—‘હું નાગદત્ત ! આ બકરા પૂર્વભવે તારા પિતા હતા, જે કારણથી મોટા પરિગ્રહની તૃષ્ણાથી તે મૂઢ આત્મા અનીતિથી ક્ષુ દ્રવ્ય એકઠું કરીને મરણુ કાળે તને બધું દ્રવ્ય આપીને પાપકર્મથી આ બકરા થયા. જે કારણથી એણે પૂર્વ ભવમાં આ ચંડાલનુ બહુ દ્રવ્ય લઈ ને થાડા કપાસ આપેલા તેથી આ દેવું ચૂકવવા માટે આ ચંડાલના હાથમાં આવ્યા. આજે ચોંડાલ આ બકરાને લઈ રાજમાત્રમાં જતા હતા, ત્યારે આ બકરા પાતાની દુકાન અને પુત્ર નીરખીને જાતિસ્મરણ પામીને તારે શરણે આવ્યા. ચંડાલે ખરીદવા માટે કહ્યું તે પણ લાભમાં અંધ થયેલ તારાથી તે ન લેવાયો.' તેથી મારા વડે હે નાગદત્ત ! ત્રીજીવાર પણુ હસાયું. એમ સાંભળીને' મારાથી પિતા પણ ન બચાવાયા એમ પોતાને ધિક્કારતા જેણે જલ્દી ડીને ચંડાલને ઘેર જઈને કહ્યું—હે ચંડાલ ! તારી ઇચ્છા મુજબ ધન લઈને બકરા મને આપ” તેણે કહ્યું —હે શેઠ! તે હમણુાં જ
-