________________
કૃત્રિમ સ્નેહ ઉપર ડોસીની કથા
વિચારે છે.– પુત્રને લેવા માટે આવેલા યમરાજા ભૂલથી મને ખેંચે છે.' ત્યારે તેણીએ કહ્યું–“હે યમરાજ ! હું તે નીરોગી છું. રોગથી પીડાયેલે મારો પુત્ર અહીં પથારીમાં રહેલો છે. એને તું લઈ જા. તું ભૂલથી અહીં કેમ આવ્યું છું ?” તેણીના તે વચનને પથારીમાં રહેલે પુત્ર પણ સાંભળે છે. વિચારે છે–“મારી માતાનો મારા ઉપર કે બનાવટી ને દે. દરેક સંસારીઓ સ્વાર્થ સાધવામાં તૈયાર અને પારકાને માટે વિમુખ હોય છે. આથી હું પણ નીરોગી થઈશ ત્યારે જલ્દી આત્માને સ્વાર્થ સાધીશ. એમ શુભ ભાવનાથી ક્રમ કરીને નરેગી થશે. બધું છોડી દઈને પરલોકમાગને. આરાધક થયો. ઉપદેશ–વૃધાને પિતાના પુત્ર ઉપર પણ કૃત્રિમ
પ્રેમને જોઈને (માણસે) પિતાના હિતમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે સ્વાર્થને (પિતાના આત્માના હિતને) નાશ એ મૂર્ખાઈ છે. કૃત્રિમ પ્રેમ ઉપર ડોસીની દશમી વાર્તા પૂરી થઈ.