________________
૧૦
કૃત્રિમ સ્નેહ ઉપર ડેાસીની કથા દશમી
દુનિયામાં પાતાના પ્રાણા વહાલા છે. પુત્ર, ધન, એ નહીં. જેમ ડાસીએ યમરાજાને રોગી પુત્ર બતાવી દીધા.
કાઈક નગરમાં એક ડેાસી રહે છે. તેણીને એક યુવાન પુત્ર છે. તે એકવાર રાગથી પીડાયેલા પથારીમાંથી પણ ઉઠવાને અશક્ત થયા તે ડેાસી રાગથી પીડાયેલા પુત્રને જોઈને આ પ્રમાણે વિચાર કરે છે. —‘પુત્ર રહિત મારા નિર્વાહ કેમ થશે ? એના કરતાં માત સારું તેથી હંમેશાં આ પ્રમાણે પ્રાર્થના કરે છે.—હૈ યમરાજા ! મને લઈ જજે. મારા પુત્રને ન લઈ જતા.' તેણીએ ભટની કથામાં આમ સાંભળ્યું હતું. ‘ જ્યારે મરણુ કાલના વખત થાય છે ત્યારે પાડા રૂપે યમરાજા આવે છે. મૃત્યુના મુખમાં પડેલ માણસને લઈ જાય છે.
એકવાર મધરાતે પુત્ર પથારીમાં રહેલા છે. ડેાસી પુત્રના મુખને જોઈને પ્રાર્થના કરે છે—“હે યમરાજ, મને લઈ જજે મારા પુત્રને ન લઈ જતા.’’ એમ ફરીફરી પ્રાર્થના કરતી ઉંઘી ગઈ. ત્યારે પાસેના ઘરમાં રહેલા પાડા છૂટયા હતા. ડેાશીના ધાડા બારણાવાળા ઘરમાં પેઢા. તે પાડા ગાઢ નિદ્રામાં સુતેલી ડેાસીએ આઠેલ વસ્ત્રના છેડાને જાતિસ્વભાવથી ખેંચે છે. વૃદ્ધા જાગી છતી પાડાને જુએ છે, જોઈને