________________
S SS
દાન વિલંબ ઉપર યુધિષ્ઠિર અને ભીમસેનની કથા નવમી
દાનધમ વેળાએ વિલંબ ન કરે? જેમ યુધિષ્ઠિરનું વચન-કલે દાન આપીશ”
યુધિષ્ઠિરના વચનની જેમ દાન ધર્મના સમયમાં - પ્રમાદ કરે નહિ.
યુધિષ્ઠિર મહારાજા મધ્યાહ સુધી હંમેશ દાન આપે છે. એકવાર કેઈક નિધન બ્રાહ્મણ બહુ દૂરથી આવીને યુધિષ્ઠિરની દાનશાળા બંધ થયે છતે મધ્યાહ્ન સમયે પેઠે. પાંચેય પાંડવો દાનશાળામાં છે. તે વખતે ધમપુત્ર (યુધિષ્ઠિરે) બ્રાહ્મણને કહ્યું–કાલે આપીશ” એમ સાંભળીને નિરાશ થયેલે બ્રાહ્મણ પાછો ગયો. ત્યારે ભીમસેને વિચાર કર્યો—‘દાનમાં વિલંબ કરવો યોગ્ય નથી. તેથી મહારાજાને હું સમજવું એમ વિચારી જલ્દી ત્યાંથી ઉઠીને શસ્ત્ર શાળામાં ગયો ત્યાં એક વિજય નેબત છે. જ્યારે કેઈપણ દેશ જિતાય ત્યારે તે વગાડાય છે નેબત વગાયે છતે નગરજને જાણે આજે કેઈપણ દેશ પાંડવોએ છર્યો છે.
ભીમસેન પણ પિતે નેબતને મેટા દંડા વડે વગાડવા લાગે ત્યારે તે નોબતની મહાગર્જનાને અવાજ નગરવાસીઓએ સાંભળ્યું. યુધિષ્ઠિરે પણ સાંભળ્યું. તે વિચાર કરે છે–આજે આ બત