________________
જિનદાસની કથા
પણ વિપરીત થાય છે. ચિંતાથી સયું, જે થનાર તે જરૂર થશે, એમ ચિંતન કરતા નિશ્ચિંત થયા.
ડાકારના ગામમાં રહેતા શેઃ જિનદાસ એક વખત ચામાસામાં ગ્રામાંતર ગયા. સંધ્યાએ પાછા વળતા તેને માર્ગમાં નદી આવે છે. પાણીના પૂરથી ભરેલી નદી ઉતરવાને અસમ રાતે નદીકિનારે રહેલ ઝાડ ઉપર ચઢી ગયા. ત્યાં ભારડ પક્ષીઓ રહે છે. તે વા
એક પેટવાળા જુદી જુદી ડાકવાળા, ત્રણ પગવાળા અને મનુષ્યની ભાષાવાળા, ભાર...ડ પક્ષીઓ. તેમનું માત જુદા જુદા ફળની ઇામાં છે. ત્યાં એક બાળભારડ પોતાના પિતાને પૂછે છે જે પિતા ! આજે કાંઈપણ અપૂર્વ કથા કહેશેા? વૃદ્ધ ભારૐ કહ્યું—હૈ પુત્ર ! બહુ વર્ષો પૂર્વે અહી" કેટલાક મુનિએ આવી પહોંચેલા. આ ઝાડની હેઠળ રાતે રહેલા તેમની જુદી જુદી જાતની વાતા થયેલી.’ એક મુનિએ કહ્યુ—‘જગતમાં રત્નમણિ, મંત્ર અને ઔષધિના પ્રભાવ બતાવવા કહ્યું—આ ઝાડની હેઠળ જે બે લતાએ નીકળેલી છે, તેમના અચિંત્ય પ્રભાવ છે. એક લતાના પાંદડા ખાવાથી આંખમાંથી જ્યારે આંસુ ટપકે છે ત્યારે તે મેાતી બની જાય છે. બીજી લતાનાં પાંદડાં ખાવાથી સાત દિવસની અંદર તેને રાજ્ય સંભવે છે. એમ આ લતાઓ પ્રભાવસહિત છે.' ઈત્યાદી કથા કરતા ભાર ડપક્ષીના મુખથી જિનવાણ વડે પણ આ વાત સંભળાઈ. તેથી પ્રભાત થયે છતે . ઝાડ. પરી ઉતરીતે; તે લતાના પાંદડા લઈને, ઓછું થઈ ગયેલ પાણીવાળી નીત ઉતરી જઈને ઘેર આવી પહેાંચ્યો. એક વખત નિદાસે ચિંતવ્યું પૂર્વ બાંધેલા કર્મને લીધે સઋદ્ધિ મારી નાશ થઈ. અહી ગામ જિતેન્દ્રમદિર પણ નથી. ગુરુના સમાગમ પણ નથી, તે કેવી રીતે
E.