________________
જિનદાસની કથા
૨૯.
વગેરે પ્રબળ સેનાયુક્ત વિજયયાત્રાએ નિકળ્યા. માર્ગમાં શામ, દામ, ભેદ અને વિગ્રહ આદિ રાજનીતિથી રાજાને વશ કરતા ક્રમે કરીને ાકારના ગામે આવ્યેા. જે ગામમાં પેાતાના માતાપિતા છે. તે ગામની બહાર છાવણી નાંખી. ઠાકાર પણ મહારાજાનું આગમન. સાંભળીને ભયભીત થયેલે નગરમાંથી આવીને ભાઈ સહિત રાજાના ચરણે નમે છે. ભેટ' આપીને તેની આજ્ઞા અંગીકાર કરે છે. આનંદ-ગેસ્ટિમાં જિનદત્ત રાજાએ પૂછ્યું——તમારા નગરમાં કાઈ વણીક છે છે, કે નહિ ?' તેણે કહ્યું—મારા નગરમાં જિનદાસ નામે વિક છે. તે ટલાક વર્ષોં અગાઉથી અહીં આવીને લે-વેચ કરે છે. રાજા પણ તે શેઠને મેલાવવા માટે માણસ મેાકલે છે. તે જિનાસ આવીને બધુહિત રાજને પ્રણામ કરે છે. રાજા પણ તેમને પૂછે છે—હે શે શુ' તમે અમને એળખા છે ?' શેઠ કહે છે—અનેક રાજવડે. નમસ્કાર કરાયેલ ચરણ કમલવાળા આપ મહારાજને કાણુ ન જાણું, રાજા કહે છે—એમ નહિ, પરંતુ હું સંબંધથી પૂછું છું. ત્યારે તે જિનાસ સારી રીતે બસહિત રાજાને પુત્ર તરીકે ઓળખાવે છે. પશુ તમે મારા પુત્રો છે એમ શી રીતે કહેવાય ?' તેથી શેઠ મૌન. ઉભા રહ્યા, ત્યારે ભાઈ સહિત રાજા સિંહાસન ઉપરથી ઉઠીને પિતાના પગમાં પડી કહે છે—હૈ પિતાજી અમે આટલે સમય પિતાના મુખના દર્શનથી રહીત અને નિર્ભાગી એવા અમે તમારા. ૫માં પ્રણામ કરીએ છીએ. આજે અમારા દિવસ સફળ છે કારણ કે આજે પિતાના ચરણાના દર્શન થયા, માતા પશુ તે સમાચાર લેાકેાના મુખથી (સાંભળીને) જાણીને ત્યાં જલ્દી આવી. આચિતી. આવેલી માતાને જોઈ ને તે બન્ને ય માતાના પગમાં પડયા. પણ (પ્રમેાદ) હર્ષથી સ્તનમાંથી ટપકતાં દૂધવાળી, આંખામાંથી અશ્રુ સારતી પાન!ના પુત્રોને હ સહિત ભેટે છે. જિનદત્ત રાજા પણ માતાપિતાને સિંહાસન ઉપર બેસાડીને કહે છે તમારા પુણ્ય
માતા.