________________
અવિચારી હુકમ કરવાને વિષે રજાની કથા પંદર લાખ રૂપિયા મેકલી આપે. બીજું વળી જે માણસે કેદ કર્યા છે તે બધાને છેડી દે. રાજાએ બધું કર્યું. ત્રીજી ઈચ્છા વખતે તેણે –સભા મધ્યે રહેલા રાજા વગેરે સર્વે માણસને આ લાકડીથી ત્રણ વખત પ્રહાર કરવાનો આદેશ માંગ્યું. રાજાએ વિચાર્યું.–હું શું કરું ? આ જાડો છે, લાકડી પણ જાડી છે. એક પ્રહારથી હું મરી જઈશ. તેથી આ હુકમ અગ્ય છે એમ વિચારીને વંદન કરવાને હુકમ કાઢી નાંખે. ઉપરથી ઘણું દાન તેને આપીને તેની બુદ્ધિથી સંતોષ પામેલા રાજાએ માન સહિત ઘેર મેક. એ પ્રમાણે અવિચારી હુકમ કયારેક પિતાના નાશ માટે થાય છે. ઉપદેશ–જે તમે સુખની ઇચ્છાવાળા હે તે અવિચારી
કામનું અપ્રિય, (અહિતકારી) ફલ જોઈને કઈ પણ દિવસ તેમ ન કરવું જોઈએ.