________________
જિનદાસની કથા
કર્યો ક્યારે પણ અહીંયા આવીશ નહિ. એ પ્રમાણે દિવસે જાય છે. તે. રશીલવતી કેઈનું પણ વચન માનતી નથી.
એક વખતે કૃપણ શેઠ ચિંતવે છે—જો આપણું રાજા આને સમજાવે તે અવશ્ય તેણી માનશે.” એમ ચિંતવીને ભેટ| સહિત. રાજા આગળ જઈને ભેટણ આપીને પિતાને સર્વ વૃત્તાંત કહી.
એ પુત્રવધૂને સમજાવવા માટે વિનંતી કરી. રાજાને માનનીય હોવાને લીધે રાજાએ આવવા માટે સ્વીકાર કર્યો અને કહ્યું “આવતી કાલે હું આવીશ'કૃપણ શેઠે ઘેર આવી પોતાના કુટુંબીજને આગળ રાજાના આવવાની વાત કહી. બીજે દિવસે પ્રધાન વગેરે પરિવારયુક્ત રાજા કૃપણ શેઠને ઘેર આવી પહોંચ્યા. શેઠે તે રાજાનું સારી રીતે સ્વાગત કર્યું અંદર પ્રવેશ કરીને મહેલના મધ્ય ભાગમાં રાખેલ સિંહાસન ઉપર બેઠેલા રાજા “પરસ્ત્રીઓનું મુખ ન જોવું એ. વિચારથી પડદાની અંદરના ભાગમાં શેઠની પુત્રવધૂને બોલાવીને બેસાડે. છે. બેસાડીને તેને કહે છે—હે પુત્રી કુળવધૂઓને એક જ સ્વામી આજન્મ (જિંદગી સુધી) હોય છે, જેવો તેવો પણ પ્રિય માનનીય. હોય છે. તેનું અપમાન કદાપી ન કરવું. તારે પણ તે પિતાને પતિ. દેવ પેઠે આરાધવા યોગ્ય છે.”
તે શીલવતી કહે છે હે નરેન્દ્ર તમે મારા પિતા જેવા, તેથી તમારી આગળ અકથનીય કંઈપણ નથી. સાચું કહીશ. મને જવાબ યોગ્ય આપજે. પહેલાં તે પુછું છું–‘સ્ત્રીઓને પરણીત. પતિ હોય કે અપરિણીત કે ભાડે લીધેલ ?” રાજા કહે છે—બધા લોકમાં પ્રસિદ્ધ આ છે –સ્ત્રીઓ સાથે જે પર હોય તે જ પતિ હય, બીજે નહીં' ત્યારે શીલવતીને કહે છે-“મારો પરિણીત પતિ કૃપણ શેઠને પુત્ર નથી, કિંતુ જેની આંખમાંથી મોતી ઝરે છે તે જ મારે પતિ.” રાજા તેણીને મોઢે મોતીઝરાની વાત સાંભળી પિતાના ભાઈની શંકા