________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
જો વેચીએ તા સારું. કારણ કે ધણું દ્રવ્યૂ થશે. તેથી પાંચ છ દિવસ સુધી કુટુંબ નિર્વાહ થશે.' એમ વિચારી કદાઈની દુકાને વેચવા ગયા. ક દોઈએ સરસ સુગંધયુક્ત લાડુએ જોઈને બે રૂપિયા આપી લાડુએ લઈ લીધા. બીજે દિવસે ધક્રાસરોને ધેર પ્રભાતે બાળા ભૂખ્યા થયા. ભોજન માટે સરસ ભાજન બીજું ન હતું. તેથી શેઠ નાકરને કંદોઈની દુકાને પકવાન માટે મોકલે છે. તે પણ તેની જ દુકાને જઈ સરસ પકવાન્ત માંગે છે. તે કાઈ ખે રૂપિયે એ લાડવા આપે છે. તે નાકર લઈને શેઠને આપે છે. પોતાના લાડુએ જોઇને એક ભાંગ્યા મધ્યમાં એક રત્ન દેખાયું. ખીજા પણ ભાંગ્યા તેમાં પણ એક રત્ન મળ્યું. એ રત્ન જોઈ ને શેઠે વિચાયું–તે જ લાડુએ છે કે, જે રત્ન યુક્ત ચાર લાડુ જિનદાસને આપેલાં; કેવી રીતે કોઈ પાસે આવી પહેાંચ્યા ?, કેમ છે ?, અથવા તો શેઠે વેચ્યા ?, તેથી નિય માટે ફરી પણ નાકરને કહે છે— જેટલા લાડુએ ક દાઈની દુકાને હોય, તેટલા લાડુ લઈને આવી પહોંચવું.' નાકર ત્યાં જઈ કંદોઈની પાસે માંગે છે—જેટલા લાડુ હાય તે બધા આપી દે, કારણ શેઠને ગમ્યા.' કદાઈ કહે છે— એ જ મારી પાસે છે.' તેણે લઈને શેઠને આપ્યા. તેની મધ્યમાંથી પણ બે રત્ના નીકળ્યાં. શેઠે ચિંતવ્યુ —કંદોઈની પાસે કેવી રીતે આ આવી પહેાંચ્યા.' તે નિણૅય માટે કાઈ ખાલાવાયા અને પૂછાયો. તેણે કહ્યું— મે” બનાવેલા.’ ક્રોધસહિત પૂછાયા—સાચું કહી દે. નહીંતર દંડીશ.' ત્યારે સાચું કહ્યું— કઠિયારાઓ પાસેથી લીધેલા.' તેથી શેઠે મોટા નોકરને માકલીને તે કઠિયારા ખાલાવાયા. કાંઈક ભય દેખાડીને પૂછ્યું. તેમણે સાચું કહ્યું કાઈ વાણીઆને લૂંટીને લીધેલા' શેઠે ચિંતવ્યું— તે જિનદાસે લાડુ લેવાનો નિષેધ કર્યા છતાં પણ મેં પરાણે આપેલા, તેથી તે મહાત્માને દુઃખ આપવામાં નિમિત્ત હુ. થયા.' શું કરું ? તેના ઉપર વિધાતા ઠેલા છે, તેથી નસીબ વિપરીત હોવાથી અનુકૂળ
કે