________________
જિનદાસની કથા
નિર્ણય કરાયો –સથી ડંખાયેલું આ છે.” “સર્પથી ડંખાયેલા માણસ છ માસ સુધી જીવે છે. તેથી આ ગારૂડીક મંત્રથી જીવન આપવું એગ્ય છે, પરોપકારથી અમારું જીવન પણ સફળ થાય” એમ વિચારી ગાડિકમંત્રથી તે નિવિષ કરાયો. ક્ષણવારમાં ઉંધમાંથી ઉો. હોય તેમ જાગતે હેય તેમ જાગતે છત સમીપ રહેલ ગારુડિકને જુએ છે. અને પિતાના ભાઈને જેત નથી. તેઓ પૂછાયા – મારે ભાઈ કયાં ગયે ?” તેમણે કહ્યું –અમે હમણું અહીંયા આવી પહોંચ્યા ઝાડે બંધાયેલા સર્ષથી ડંખાયેલ તમને જોઈને ગારૂડીક મંત્રથી અમારા વડે તું નિવિષ કરાયે. અહીં તારો ભાઈ અમે દીઠો નથી.' તે સાંભળીને જિનદત્તે ચિંતવ્યું –“નક્કી મારે ભાઈ મને સપચી
ખાયેલ જોઈને ઝાડની ડાળીએ બાંધીને ક્યાંય ગયે હશે. ક્યાં તેને શેધું ?” વિચારમગ્ન તેને ગારૂડિકે પૂછે છે- શું વિચાર કરે છો ? તેણે સર્વ વૃત્તાંત કહ્યો. તમારે પ્રત્યુપકાર કરવા હું અસમર્થ છે. શું કરું ? તેમણે કહ્યું અમારી કોઈ ઈચ્છા નથી. તમારા પર કરેલ ઉપકાર ભવાંતરે કલ્યાણ માટે થાઓ' એમ કહીને તે ગારુડિકે પોતાને રસ્તે ચાલી ગયા.
તે જિનદત્ત નાના ભાઈની શોધ માટે આગળ ચાલ્યા. ક્યાંય પણ પત્તો ન મેળવતા સાતમે દિવસે જે નગરમાં તે જિનરક્ષિત કૃપણને ઘેર રહેલો છે તે નગરની બહાર આવ્યું. ત્યારે તે નગરને અપુત્રિયે રાજ અકાળે મરણ પામેલે. તેથી પ્રધાનેએ રાજ્ય યોગ્ય પુરૂષ શોધવા માટે છત્ર, ચામર વગેરે આભૂષણયુક્ત હાથી શણગાર્યો. તે ગજેન્દ્ર નગરમાં ભમત ક્રમે કરીને નગરની બહાર જ્યાં જિનદત્ત ઝાડની હેઠળ સૂકે છે ત્યાં આવી પહોંચે. તે ગજેન્દ્ર તે જિનને અભિષેક કરે છે. પિતાની જાતે જ છત્ર ધારણ કરાય છે, ચામરે પોતાની જાતે જ વિંઝાય છે. ગજેન્દ્ર સુંઢથી તેને લઈને કુંભસ્થળ