________________
જિનદાસની કથા
૧૯
ગયા ાકારની સમીપે જઈને કહે છે— શ્રીમાનને આપવા માટે ખે લાડુ લઈને આવી પહોંચ્યો છું. આ લાડુએ પ્રભાવ સહિત છે. નહિ કે સામાન્ય. એકને ખાવાથી સાત દિવસની અંદર રાજ્ય થાય, બીજાને ખાવાથી જ્યારે એ રડે ત્યારે તેની આંખમાંથી મેાતી ઝરે, કારણુંકે ઔષધિમશ્રિત લાડવા આવા પ્રભાવ સહિત હોય છે; મારું
વચન અન્યથા ન થાય.
ત્યારે ડાકારે તે લાડવા પુત્રોને ખાવા માટે આપ્યા ખાધા પછી બંને પુત્રાને માર માર્યાં, કાઈની પણ આંખમાં મેાતી નીકળ્યા નહિ દેલા ઠાકાર જિદ્દાસને કહે છે — તારા વડે મારા પુત્રાને માર મારવા માટે આ પ્રમાણે કરાયુ. તારા બંને પુત્રાને મારી નાંખીશ. આમ કહીને તેના વડે પાઠશાલાથી જિનદાસના બંને પુત્રાને ખેલાવીને વધ માટે ચંડાલને સોંપાયા. અને કહેવાયું−હે ચંડાલ ! આમને મારી નાંખજે, નહિતર તને પણ મારી નાંખીશ'
ચંડાલ જિનદાસના બંને પુત્રાને લઈને વધુ માટે ગયા. જિનદાસ પણ ચિંતવે છે —કેમ ઋષિઓનું વચન ખાટું થયું ? અથવા નિર્ભાગ્યતાધી મન એમ થયું ? શું કરુ? મારે નિમિત્તે પુત્રાના વધ થયા, કેને શરણે જઉં ? દુ:ખી થયેલ મને ધરેંજ શરણુ છે. જો શરણુરહિત મારા પુત્રોનું પુણ્ય હશે તેા સારું થશે.' ઇત્યાદિ વિચારથી પોતાને સ્થિર કરતા પંચપરમેષ્ઠિમ નુ ધ્યાન કરતા ઘેર ગયા, સ્ત્રીને પણ બધું કહ્યું. તેણી પુત્રવિયેાગથી સૂચ્છિત થઈ. ફરી પાછી ચેતના પામી. શેઠથી ધર્મોપદેશ આપવા વડે આશ્વાસન પમાડાઈ. અને કહ્યું—જે કારણથી થનાર ભાવેશ અન્યથા થતા નથી, તે કારણથી શાકથી સર્યું, ધરકતાને હંમેશાં સારું થાય છે.’ એમ કહીને બંને ધર્માંરાધનમાં તલ્લીન થયા. તે ચડાલ જિનદાસના