________________
૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૮
ભગવ’ત ત્રણ જ્ઞાન સહિત દેવાન દાના ગર્ભામાં ઉત્ન થયા હતા. દેવલાકથી ચ્યવતા પહેલાં તે જાણેકે હું હવે અહિં'થી. ચવવાને છે. પણ ચ્યવન વખતને તે ન જાણે, કેમકે ચવન કાલના વમાનના એક સમય સુક્ષ્મ છે. ઉપન્ન થયા પછી પ્રભુએ જાણ્યુ કે હું દેવલેાકમાંથી ચવી અહિ દેવાનંદાના ગભ'માં ઉત્પન્ન થયા છુ,
તીર્થંકરા હંમેશાં ક્ષત્રીકુલમાં ઉત્પન્ન થાય છે. ભગવંતના જીવે મરીચિના ભવમાં જે કુલના મદ કર્યો હતા, તે વખતે નિચ ગોત્ર કમના બંધ કર્યો હતા, તે કર્મ ભાગવતાં તેના કઇ અંશ ખાકી રહેલા તેના ઉત્ક્રયથી આ સતાશા ભવની શરૂઆતમ જ તે બ્રાહ્મણ કુલમાં ઉત્ત્પન્ન થયા હતા.
ભગવંત દેવાનંદાના ગર્ભ માં આવી ઉત્પન્ન થયા. ને ખ્યાશી દિવસ વ્યતિત થયા ત્યારે આશન ચલાયમાન થયું. તેથી એ વાત સૌધમે દેવલાકનાઅધિપતી સૌધને કે અવધિજ્ઞાને કરીને જાણી. તેને હ` ઉત્પન્ન થયા. તે પેાતાના સિ’હાસનથી હેઠે ઉતરી, પગની રત્ન જડીત પાવી ઉતારી અખ’ડ વસ્ત્રનુ એકપટઉત્તરા સંગ કરી, ભગવંતના સામાં સાત આઠ પગલાં જઇ, પોતાના વીમાનમાંજ એશી ડાબે ઢી'ચણુ ભૂમિકાથી ચાર આંગલ "ચેા રાખી જમણા ઢીચણુ ભૂમિકાએ થાપીને ત્રણવાર મસ્તક ભૂમિએ લગાડી બે હાથ જોડી દશનખ ભેલા કરી મસ્તકે આવત કરી, પગપુજી, ભૂમિપુ‘જી શક્રસ્તવ ( નમુક્ષુણના પાઠ ) કહી સ્તુતિ કરી,
સ્તુતિ કરી રહ્યા પછી સૌધમૅ દ્રે મનમાં વિચાર કર્યા કે, શ્રી અરિહંત ભગવંત, ચક્રવર્તી વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવ એ ત્રેશ ઉત્તમ પુરૂષ તે અંતકુલને વિષે,પ્રાંત કુલને વિષે, તુચ્છ કુલને વિષે, દારિદ્રના કુલ વિષે, કૃપણુના કુલ વિષે, ભીખારીના કુલ વિષે, બ્રાહ્મણના કુલ વિષે કદી પણ ઉત્પન્ન થયા નથી, થવાના નથી, અને ભવિષ્યમાં થશે પણ નહિ એ ત્રેશઠ શિલાકા પુરૂષ તા ઉગ્નકુલને વિષે, ભાગિકુલને વિષે, રાજાના કુલને વિષે, ઇક્ષ્વાકુકુલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com