________________
અવધિજ્ઞાન સ્વરૂપ.
૧૪૭
૨૭ ભવ. ]
૬ અપ્રતિપાતી અવધિજ્ઞાન-જે સમગ્ર લેકને દેખીને અલાકના એક પ્રદેશ દેખે, આવ્યુ' ન જાય તેને અપ્રતિપાતી અધિજ્ઞાન કહે છે. આ જ્ઞાન અવશ્ય કેવલજ્ઞાન પેદા કરે છે,
આ પ્રમાણે છ ભેદ અધિજ્ઞાનના છે. હીયમાન અને પ્રતિપાતીમાં એટલી તારતમ્યતા છે કે હીયમાન અવધિજ્ઞાન હળવે હળવે ઘટતુ જાય છે, ત્યારે પ્રતિપાતી અવધિજ્ઞાન..વિધ્યાત પ્રદી૫ની પેઠે સમકાળે સામટુ' જાય છે. એટલુ' તેમાં વિશેષ છે.
અવધિજ્ઞાન એ દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે. મર્યાદિત છે, તેથી તેને દેશ પ્રત્યક્ષ કહે છે. અવધિજ્ઞાની દ્રશ્યથી જઘન્યપણે સામાન્ય વિશેષેાપયેાગે અનંતા રૂપી દ્રવ્ય જાણે દેખે, ઉત્કૃષ્ટપણે સરૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્ર થકી અવધિજ્ઞાની જઘન્યથી અ'ગુલને અસ ખ્યાતમા ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અલેકને વિષે લેાક જેવડાં અસખ્યાતા ખડુક જાણે દેખે. કાળ થકી અવધિજ્ઞાની જઘન્યથી આવળિકાના અસખ્યાતમા ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અસંખ્યાતી–ઉત્સર્પિણી અવસર્પિણી લગે અતીત ( ભૂત ) અનાગત ( ભવિષ્ય ) કાળ જાણે દેખે. ભાવ થકી અવધિજ્ઞાની જઘન્યથી અસ`ખ્યાતાભાવ જાણે દેખે, ઉત્કૃષ્ટથી પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાતા પર્યાયા જાણે. ( જુએ જ્ઞાન પંચમી દેવ. પૃ. ૨૨૬. )
વિસ'ગજ્ઞાન મિથ્યાત્વીને હાય છે, તે મલીન હેાય છે. તે ભાવથી અવળુ સવળુ જાણે દેખે, અવધિજ્ઞાનીની પેઠે તેનામાં નિમ ળતા હોતી નથી.આ વિલ ગજ્ઞાન પણ અવધિજ્ઞાનની જાતિ છે. ૧ દેવતા અને નારકીને અધિજ્ઞાન ભવ પ્રત્યયીક છે. એટલે તે તે લવમાં વંતા હોય ત્યાં સુધી નિયમા તેમને તે જ્ઞાન યજ.
૨ મનુષ્ય અને તિય''ચને ગુણ પ્રત્યયીક છે. તે શુભ પરિણામના વશથીજ પ્રાપ્ત થાય છે. ઉપર જે છ ભેદ્ય બતાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com