Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 303
________________ २७० શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ” ૩૬૦ છે 380 ૩૬ ૪૫૮ ૬ બેમાસી ૩૬૦ ૭ દેઢ માસી ૮ એકમાસી ૧૨ ૯ અર્ધમાસી ૧૦૮૦ ૧૦ પ્રતિમા અઠમ તપ ૧૧ છઠ તપ ૨૨૯ ૧૨ ભદ્ર પ્રતિમા ૧૩ મહા ભદ્ર પ્રતિમા ૧૪ સર્વતે ભદ્ર પ્રતિમા ૧ ૪૧૬૫ ૩૫૦ (ટીપી–ઉપરના યંત્રમાં છઠ્ઠ બસેને ઓગણત્રીશ જણાવી, પારણાના દિવસ બને અઠાવીશ જણાવ્યા છે, તેનું કારણ એ છે કે, છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, અને છઠ્ઠનું પારણું તે પછી કરેલું છે તેથી તે પારણુ આ છાસ્થકાળની ગણત્રીમાં લેવામાં આવેલું નથી.) આ તપના કેઠા ઉપરથી સમજાય છે કે, જઘન્ય ( કનિષ્ટ ) માં જઘન્ય તપ છઠ્ઠને કરે છે, એટલે કઈ પણ વખતે એક પારણુ કરતી વખતે આહાર કરે, તે પછી તુર્ત આહાર પણ કરે જણાતું નથી. તમામ તપ ચૌવિહારપણે કરેલ છેએટલું જ નહિ પણ આહાર વખતે પણ પાણી વાપરતા નહિં. ભગવંતના અતિશય એવા હતા કે વિના પાણીએ હાથ અને મુખ સ્વચ્છ થતા હતા. આ કાલના જીના મનમાં વખતે એવી શંકા ઉષ્પન્ન થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણું તપના સંબંધે શીવાય શરીર ટકી શકે કેમ ? અથવા સમાધાન, એ પ્રમાણે આહાર કર્યા સિવાય તપના વખતમાં મન સ્થિર રહી કાર્ય કરી શકે કે કેમ ? આવા પ્રકારની શંકા થવાને સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388