Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 320
________________ ૨૮૦ ૨૭ ભવ. ] અગીયાર વિદ્વાન બ્રાહ્મણે. રૂપ ચારિત્ર ધર્મનું પાલન કરવાની શકિતવાલાઓએ તે તે, ધમનેજ અંગીકાર કરી તેનું યથાર્થ પાલન કરવું, એજ મોક્ષનું કારણ છે. એ અસામાં મગધ દેશમાં આવેલા ગબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ અગીયાર વિદ્વાન રહેતું હતું. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ૧ બ્રાહ્મણનું યજ્ઞના ઈદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ, અને ૩ વાયુ કારણથી અપ- ભૂતિ નામે ત્રણ પુત્ર થયા હતા કેલ્લાક પામાં ભેગા થવું. ગામમાં ધનુમિત્ર અને ધમિલ નામે બે બ્રાહ્મણે હતા. તેઓને વારૂણું અને ભ કિલા નામની સ્ત્રીઓથી વ્યક્તિ અને ૫ સુધર્મા નામના બે પુત્રે હતા. માર્યા ગામમાં ધનદેવ અને માર્યા નામે બે વિપ્ર હતા. તે ઓ પરસ્પર માસીના દીકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજ્યદેવા નામની પત્નીથી ૬ મડિક નામે પુત્ર થયું હતું. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયે. તે દેશના લેકચાર પ્રમાણે સ્ત્રી વગરને માર્ય વિજ્યદેવાની સાથે પર. “દેશાચાર લેક લજજાને માટે થતું નથી.” મૌર્ય થી તે વિજય દેવીને એક પુત્ર થયેલોકમાં તે ૭ માર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયો હતો.તેજ દેશમાં વિમલાપુરી નામના ગામમાં દેવનામ બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી ૮ અંકપિત નામે એક પુત્ર થયા હતા. કોશલા નગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીથી ૯ અચલ. બ્રાતા નામે એક પુત્ર થયે હતે. વલ્સ દેશમાં આવેલ કુંગિક નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણ નામની સ્ત્રીથી ૧૦ તૈતર્થ નામે પુત્ર થયું હતું. રાજગૃહ નગરમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્ર નામની સ્ત્રીથી ૧૧ પ્રભાસ નામે પુત્ર થયો હતું. તે અગી આરે વિપ્ર કુમાર ચારે વેદના પારગામી થયા હતા, અને ગૌતમાદિક તે ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડા શિખ્યાથી પરવરેલા રહેતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388