Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 371
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ માટે જેમાં અભિધેય કહેવા ગ્ય અર્થ છે. (૯) સજાત પૂર્વાપર વિરોધ રહિત (૧૦) ફિર અભિમત સિદ્ધાંત ઉકત અર્થતા. એટલે કે અભિમત સિદ્ધાંતનું જે કહેવું તે વકતાના શિષ્ટપણાનું સૂચક છે. ( ૧૧ ) સંજ્ઞાવાન મહંમરઃ- જેના કથનમાં શ્રોતાને સંશય થતા નથી. (૧૨) રાતાભ્યત્તત્વ-જેના કથનમાં કોઈપણ દૂષણ નહિ, શ્રોતાને સંશય ઉત્પન્ન થાય નહિ, તેમ ભગવાન બીજી વાર ઉત્તર દેન. ૧૩) હૃદયમતા હૃદયમાં ગ્રહણ કરવા યેગ્ય૧૪ મિય:સાંતા-અરસપરસ પદ વાક્યનું સાપેક્ષ પણું. (૧૫) રતાવિલ્ય-દેશકાળ યુકત, વિરૂદ્ધ નહિ. (૧૬) તવનિતા-વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરવાપણું (૧૭) અર્થાતરવું-સુસંબંધને વિસ્તાર-અથવા અસંબંધ અધિકારને અતિ વિસ્તાર નહિ (૧૮) મરવસ્ત્રાપાડાનતા-આત્મ ત્કર્ષ તથા પરનિદા હિત. (૧૯) સામિઝાટ્ય-પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકેને અનુસરવારૂપ. (૨૦) ગતિદિન રામપુરાં-ઘી ગોળની પેઠે સુખકારી. (૨૧) તુરતા-કહેલા ગુણોની ગ્યતાથી પ્રાપ્ત થઈ છે કલાઘા (૨૨) ૩૪મર્મવેધતા-પારકાં મર્મ જેમાં ઉઘડ્યાં હોય નહિ. (૨૩) ગોરા-અભિધેય વરતુનું તૂછપણું નહિ. (૨૪) ધનપ્રતિદ્રુતા-ધમ તેમજ અર્થ સંયુકત. (૨૫) રવિપકારક, કાલ, વચન, તેમજ વિંગાદિ જ્યાં વિપર્યય નહિ. (૨૬) વિશ્વમાવિષુવા-વકતાના મનમાં બ્રાંતિ વિક્ષે પાદિ દેષ રહિત. (૨૭) ત્રિવ-કુતૂહલપણને જેમાં અભાવ છે. (૨૮) સમૂર્વ-અભુતપણું. (૨૯) અનતિ વિતા-અતિવિલંબ રહિત. (૩૦) અને જાતિવા જાતિ આદિ વર્ણન કરવા ગ્ય વસ્તુ સ્વરૂપમાં આશ્રય યુકત (૩૧) ગાપિતા વિપત્તા-વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું જેમાં રથાપન થયેલ છે (૩૨) વાપધાતા સાહસ કરી સંયુકત. (૩૩) પક્વારા વિવિતા–વર્ણાદિનું વિછિન્નપણું (૩૪) સક્યુછિત્તિ –વિવક્ષિત અર્થની સમ્યક પ્રકારે સિદ્ધિ જ્યાં સુધી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388