Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 373
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ અવસરરૂની ના શેલી હોય છે, તે પણ એના બાહય વૈભવમાં તેની જાણ આસકિત હોતી નથી. દર તથા તીર્થકરના સ્થાપના-નિક્ષેપાની કરેલી ક : પરમ કલ્યાણનું કારણ છે, એમ જાણી સમ્યકત્વવાન દે -- . કે ઉર્થકરની ભકિત માટે દેવલેમાંથી મનુષ્ય છેતેમાં જીરાવે છે, અને તીર્થકરોના કલ્યાણકાદિ સમયે તથા ક૨ વિદ્યમાન હોય છે ત્યારે તેમની શકિતને લાભ મેળવે છે. આ હક્કિતના પ્રસંગે જગતમાં જે સા સાર વસ્તુઓ પ્રભુ દિત ઉપયોગી થઈ શકે, તેવી વસ્તુઓ વી તેને ઉપયોગ કરે છે. | ગુહસ્થ દ્રવ્ય પૂજાના અધિકારી છે. ન્યાય સંપન્ન દ્રવ્યાદિ સસ્ત કેડરની શુદ્ધિ સહિત, ઉત્તમ માનથી અને કોઈપણ પ્રકારની આકાંક્ષા શીવાય કરેલી ભકિત કમનજરનું, ૮સમ્યકત્વની પ્રાપ્તિનું શુદ્ધ નિમિત્ત કારણ છે, અને ગત એલ સમ્યકત્વ વિશે નિર્મળ બને છે. એટલું જ કિ પણ તેથી પુન્યાનુબંધી પુન્યને લાભ પ્રાપ્ત થાય છે, જેના આગે જીવ ઉત્તરોત્તર ઉંચ કોટીમાં ચઢતે જાય છે. તીર્થકરની ભાવપૂજા તે કેવલજ્ઞાનાદિ ત્રયની પ્રાપ્તિ કરાવવાના પણ શુદ્ધ નિમિત્ત કારણ છે. ઈટાદિક દે, જેમની પુગલિક ત્રાદ્ધિ અને બારા સંપત્તિ રિમિત છે, તેઓ પણ આત્મકલ્યાણના માટે તીર્થકરોની શકિતની આવશ્યકતા માને છે, અને તે પ્રમાણે તે વર્તે છે, તે પછી આપણે મનુષ્યએ તો તેમનું અનુકરણ શંકા રહિત કરવું જોઈએ, =ો તેમના થાપના-નિપાની ભકિતથી જેટલું આત્મહિત સાધી શકાય તેટલું સાધી લેવું જોઈએ. ભગવંત જ્યારે જ્યારે પારણાના માટે ભીક્ષા લેવા જતા હતા, અને તેમને જે જગ્યા એ ભીક્ષા અnતી હતી, ત્યારે ત્યારે તે જગ્યાએ દેવતાઓ પંચદીવ્ય પ્રગટ કરતા હતા. તે નીચે પ્રમાણે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388