Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 339
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ લવનું સ્મરણ થાય છે. જો પુનર્ભવ ન હેાય તે આ ભવમાં જે શુભાશુભ કાર્ય -કર્મો-કરવામાં આવે છે, તેનુ ફળ કેણુ ભગવશે ? જ્યારે પરભવ ન હેાય અને શુભાશુભ કૅમતુ ફળ ભેગવવાનું' ન હાય, તે પછી સારા કર્મો કરવાં જોઇએ અને નઠારા કાર્યોના ત્યાગ કરવા જોઇએ એ વિચારણાજ શું કરવા જોઇએ ? પછી તે દરેકે પોતાના મનસ્વિતર ગેા પ્રમાણે વર્તવુ... એમજ નક્કી થાય; પરંતુ જગતમાં શુભાશુભ કર્મોના ફળ ભોગવતા તે જોવામાં આવે છે. તે તમામ કઇ ભવમાં કરેલા કર્મોનું પરિણામ હાય છે તેમ નથી; માટે પુનભવ છે, પરલેાક છે. એમાં સંશયને જગ્યાજ નથી. મેતાય ૫'ડીતે પોતાના મનનેા સશય દૂર થવાથી, ત્રણસે શિષ્યા સાથે પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. હૈ ' અગીઆમા પ્રભાસ નામના પતિના મનમાં એવા સદેહ હતાં કે; ‘ નિર્વાણુ ( મેાક્ષ ) છે કે નહી ? ’ પ્રભાસ પડિતના પ્રભુની પાસે તે પેાતાના ત્રણસે સશયનુ સમાધાન શિષ્યા સાથે આવ્યા. પ્રભુને વદન કરી ચેાગ્ય સ્થાને બેઠા. પ્રભુએ તેમના મનને સ ંદેહ તેમને કહી પુછ્યું કે, “ હે પ્રભાસ પંડિત ! તમારા મનમાં નિર્વાણુના સંબધે સંશય છે એ વાત ખરી ” પ્રમાસે ઉત્તર આપ્ય * “ હા. "" << પ્રભુએ તેમના તે સંશયનું સમાધાન કરતાં જણાછ્યું કે, “તમને જે વેદના પદના અની વિચારણાથી એ સંશય પેદા થયે છે, તે પદ આ પ્રમાણે છે जरामर्ये वा यदग्निहोत्रं r આ પદથી મેાક્ષના અભાવનુ સૂચન થાય છે, કેમકે “ જ્ઞત્તમરું " કેતાં હમેશાં કરવું, એમ કહ્યું છે; અને તેથી કરીને અગ્નિહેાત્ર હમેશાં કરવાનું પ્રતિપાદન કર્યું, તે અગ્નિહેાત્રની ક્રિયા મેાક્ષનુ કારણ થઈ શકતી નથી, કેમકે તેમાં કેટલાક જીવાને વધુ થાય છે; તે કેટલાકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 4t 99

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388