________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રક૨ણું ૧૭
શ્રેષ્ઠિના આવા માયાળુ અને વાત્સલતાથી ભરપુર આશ્વાસન
ભરેલા વચનાથી તે માળાને કંઇક શાન્તિ થઇ, અને તે ત્યાં પેાતાના ઘરની જેમ રહી, અને ખાલચ'દ્રની રેખાની જેમ સર્વના નેત્રને આનં↑ આપવા લાગી. તેણીના ચ'ન જેવા શીતલ, વિનય વચન અને શિલથી રજિત ળેલા શ્રેષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના નામ પાડયું,
સ્વભાવથીજ રૂપવતી છતાં યૌવાન પામવાથી વિશેષ રૂપવતી થયેલી ચક્રનાને જોઇને શેઠાણી મૂલાના મૂલાને થએલી મનમાં ઇર્ષાં ઉપન્ન થઇ. સ્ત્રીપણાને છાજઈર્ષ્યા અને ચંદનાને તા તુચ્છ હૃદયને લીધે તેને વિચારા થવા કંદ કરવી. લાગ્યા કે, ‘ શ્રેષ્ટિએ આ કન્યાને પુત્રીવત્ રાખી છે, પણ હવે તેના રૂપથી માહિત થને દિ શેઠ તેની સાથે પરણે, તે હું જીવતી સુવા જેવી થાઉં, આાવા વિચારાથી તે ઉદાસ રહેવા લાગી.
>
૧૯
સદના નામ પાડવું.
ભવિષ્યના પેટામાં શુ` રહેલ છે, તે આપણે જાણી શકતા નથી. નિમ ળ વિચાર અને સારી ભાવનાથી કરેલું કાય પણ કેટગ્રીક વખત દુઃખ આપનાર નીવડે છે, પણુ અંતે તેનું પરિણામ સુદર આવે છે. ચંદના શેઠ શેઠાણીને પેાતાના પિતા માતા તુલ્ય ગણી પાતાના શિયળનું` ભાવ પૂર્વક પાલન કરે છે. સની સાથે વિનય અને વિવે કથી વતે છે, તેથી કુટુંબના માણસામાં ફક્ત મૂલાસિવાય તમામના ચાહ મેળવી શકી છે. જગતમાં વિનય અને વિવેક એ એ ગુણ્ણા અન્ના ગુણેમાં સર્વોપરી છે. એ એજ ગુણેાને લીધે પ્રાણી સવની ચાહના મેળવવાને લાગ્યશાળી ખને છે. આત્મિક ઉન્નતિના ખીજત વિનયગુણ છે. ફક્ત નનયગુણુનુ સેવન પિરણામે સપૂર્ણ ભાત્મિકલક્ષ્મી અપાવનાર નિવડે છે. એજ વિનયગુણના સેવનથી ચંદના પણ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીતાની ગુરૂણી કરતાં પ્રથમ મેળવવાને નશીખવાન નિયાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com