________________
૨૨૫
૨ ભવ. ] પ્લેઆ દેશમાં વિહાર પ્રભુએ ચિત્તમાં ચિંતવ્યું કે, મારે હજી પણ ઘણું કર્મ
- નિરવાનું છે. આમ વિચારીને કમ નવમું માસુ તે. નિજેરાના હેતુથી વજ ભૂમિ, શુદ્ધ ભૂમિ,
૨૭ દેશ. અને લાટ વિગેરે મ્યુચ્છ દેશમાં વિહાર કર્યો તે પ્રદેશમાં પરમા ધાર્મિક જેવા સ્વછંદી સ્વેચ્છાએ વિવિધ ઉપસર્ગોથી પ્રભુને ઉપદ્રવ કર્યા. કેઈ પ્રભુની નિંદા કરતા, કોઈ પ્રભુને હસતા, અને કઈ શ્વાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઈને તેમની પાછળ વીંટીવળતા હતા. આથી “ કમને વંસ થાય છે ” એવું ધારીને શલ્યના ઉદ્ધારના સાધનોથી છેદાયિક થતાં જેમ હર્ષ પામે, તેમ પ્રભુ તે ઉપસર્ગોથી ખેદ નહી પામતા સમતાથી સહન કરતા હતા. કમ રોગની ચિકિત્સા કરનાર પ્રભુ કમને ક્ષય કરવામાં સહાયકારી તે સ્વેચને બંધુથી પણ અધિક માનતા હતા. જેમના ચરણના માત્ર અંગુઠાવડે દાબવાથી અચળ એવો મેરૂ પણ કંપાયમાન થયું હતું, તેવા શ્રી વિરપ્રભુ પણ કમરગને નાશ કરાવાને માટે આવી રીતે નિબળા મનુષ્યો તરસ્થી થતી પિડાને સહન કરે છે.
શકેંદ્ર તેમની આપત્તિમાં મદદ કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને રાખેલ હતું. તે પણ કવચીતજ હાજર રહેતે હતે. પ્રભુના ચરણમાં મોટા મોટા સુરેદ્ર આવીને વારંવાર આલેટે છે, અને કિંકર થઈને વર્તે છે. તે ઈંદ્રાદિ પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મજન્ય પિડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપદ્રવ દ્રવી જાય છે, તે પ્રભુને અતિ શુદ્ર લેકે પણ ઉલટા ઉપદ્રવ કરે છે, તેને પકાર કેની આગળ જઈને કરીએ ? આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનું પિતાનામાં બળ છતાં, પ્રભુ તેને કિંચિત પણ ઉપયોગ કરતા નથી. સંસાર સુખના લાલસુ પુરૂજ પિતાના બળનો ઉપયોગ કરી બાહ સુખની ઈચ્છા કરે છે. આશ્રય રથાન પણ નહી મળવાથી ટાઢ અને તડકાને સહન કરતા અને ધર્મ જાગરણ કરતા, તે
29
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com