________________
૨૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
કુટવા લાગ્યા; ચેાર ધારીને ખાંધવા લાગ્યા, કાઈ કૌતુકથી પ્રભુની તરફ ભસતા શ્વાનાને છુટા મુકી કરડાવવા લાગ્યા; એમ બીજાએ પણ પાત પેાતાની મરજી મુજબ અનેક પ્રકારની વીડંખનાએ કરવા લાગ્યા. પણ પ્રભુ તેથી જરાપણ ગ્લાની પામ્યા નહી, અને જેમ રાગી મનુષ્ય અતિ ઉગ્ર ઔષધેથી રાગને નીગ્રહ થતા જાણી હ પામે છે, તેમ પ્રભુપણ આવા ઉપસર્ગાથી કમ' ખપતાં જાણી, ઉપસગ કરનારને મિત્ર તુલ્ય ઉપકારી માની સમભાવમાં રહેતા હતા. એ પ્રમાણે અપાય સહન કરી ઘણા કર્મોની નિર્જરા કરી ને, પ્રભુ આય દેશ તરફ વિહાર કરવા પ્રવૃત થયા. અનાય દેશની સરહદ ઉપર આવેલા પૂર્ણ કલશ નામના ગામની નજીક જતાં ફાઇ એ ચેારા જેઓ આ દેશમાંથી અનાય ભૂમિ તરફ જતા હતા, તેઓએ પ્રભુને જોયા, પ્રભુનુ' દન તેમને અપશુકન લાગ્યું. તેથી પેાતાની પાસેના ખડગથી પ્રભુના ઉપર પ્રહાર કરવા તેમના તરફ દોડયા.
આ સમયે દેવલાકમાં બેઠેલા ઇંદ્રને ચિંતન થયું કે હાલ વીર પ્રભુ કયાં હશે ? અવધિજ્ઞાને જોતાં ચાર લેાકને ઉપદ્રવ કરતા જોઇ પાતે ( ઈંદ્ર ) ત્યાં આવી તેમને ઉપદ્રવ કરતા અટકાવ્યા.
પ્રભુ વિહાર કરતા કરતા ભદિલપુર આવ્યા. ત્યાં ચાર માસના ઉપવાસ ( ચામાસી તપ) કરીને
પાંચમું ચામાસું ચાતુર્માંસ કર્યું.
ભદિલપુર.
ચાતુર્માંસ પૂર્ણ થયા પછી કાયાત્સગ પારી, પારણુ કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યાં કરતા ઉપદ્રવા સહન કરતા પ્રભુ પાષણ અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, ઉપસર્ગ કરનાર અને સેવા ભકિત કરન માં નિવિશેષ સમષ્ટિ રાખતા.વિહાર કરતા શાલિશી નામના ગામે પધાર્યાં અને ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com