________________
( ૪ ). - વચ્ચે હું સાક્ષી છે. બ્રહ્માંડમાંની ઘટપટાદિક સર્વ વસ્તુ કેવળ સયન ગેવરત છે. સત્ય વડે વરસાત પડે છે, તેમજ દેવતા પણ - ' ઇરી પ્રસંન થાય છે. હે રાજા છે આટલા બધા મુલક મેળવ્યાનું Jરણ પણ સત્ય જ છે. માટે આ અમારા વિવાદમાં તારા સત્યને જે.ઊં
‘ચિત હેય છે કહે. આપણે ત્રણે જણ ગુરૂ પાસે ભણતાં અજ શબ્દનો . ' અર્થશું શીખ્યા છીએ. ને તે શબ્દનો અર્થ શું છે? તે અપક્ષપાતળા કહે
ત્યારે વિસુ રાજા મયુમા વશ થયો ચકો પોતાના સત્યને એક કોરે રાખીને ગુરૂએ એજ શબ્દનો અર્થ બકરો કહ્યા છે એમ કહ્યું કે, - - એવી માહાકુર સંક્ષિી વસુ રાજાએ આપવાથી અતરિક્ષ રહેલા દેવતાછે એથી સહન થયું. તેથી પેલી રિફટિક શિલાના સિહાસનને ચૂર્ણ કરીને
તે સભામાં બેઠેલા સંપુર્ણ પુરુષોના દેખતાં પૃથિવીના પતિ વસુને જમીન ઉ. પર પટકા. ખોટું બોલ્યાથી કોપેલા જે દેવ, તેઓએ મારવાથી તે વસુ રાજા મરમાં ગયે. તેના પુત્ર પુથુસુ, ચિત્રવસુ, વાસવ, ઇશ, વિભાવસુ, વિવાવિસુ,સુર, તથા મહાસુર પિતાના બાપના રાજ્યમાં છતાં તેઓને પણ દેવતેની તો એ મારી નાખ્યા. તે આઠ મરીને નરકમાં ગયા અને બીજા બે નાશી *ગયા અને પરવતને પણ નગરના લેકેએ પાપી જાણીને શહેરમાંથી કહાડી
કે તેણે કોઈ દુષ્ટ દેવતાની મદતથી ભેળા લોકોને આ હીંસા રૂપ યજ્ઞ ઘરે બરકમાં લઈ જનારી કયા શીખવી. ' તે 'દીવશથી એ અઘોર અહીંક્ષા બ્રાહ્મણોના કહેથી અજ્ઞાન છવો કરે છે માટે હે રાવણ તું તેનું નિવારણ કર, એવાં નારદનાં વાંકે સાંભળીને રાવણે તે ભાગ્યે” કીધું, અને મૃત રાજાએ રાવણની આજ્ઞાથી નારદ પાસે
માફી માંગી તથા તેને ઘણુ આદરસત્કાર કરીને વિદાય કરો, તે વાર પછે [મૃત રાજા રાવણને પુછવા લાગ્યો, જે પુરૂષ કોણ હતો કે જેણે તમારી હીમત I વડે મેને આ ઘાર કર્મ કરતે નવા તે વારે મૃત રાજને રાવણ નારદની “ઉત્પતી કહેવા લાગ્યો. '
પુરવે એક બ્રહ્મરૂચી નામનો બ્રાહ્મણ હતા, તે કોઈ પ્રસંગે તાપસ થયો તે વારે તેની કુરમી નામની સ્ત્રી ગર્ભવંતી હતી અને તે પોતાના પતિના જ - આશ્રમમાં રહેતી હતી.
-એક દીવશ તે આશ્રમમાં કેટલાએક સાધુએ આવ્યા, તેમાં એક છે ! “સાધુ તે તાપસ બ્રાહ્મણને કહેવા લાગે. દે સાયું તેં આ - સારના ભય થકી