________________
गुजरातना ऐतिहासिक लेख
લેખને પહેલે ભાગ પ્રાચીન ગુપ્ત રાજા કન્દગુપ્તનું વર્ણન આપે છે. ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા રાજ્યકર્તાઓના વખાણુના પાંચ લેાક પછી કન્દગુપ્ત પાતાના સુરાષ્ટ્રના દેશા અથવા કાર્ડિઆવાડના પ્રદેશેાપર રાજય કરવાને એક પદત્તને નીમ્યા તેનું વર્ણન છે. પત્તે લેખ છે તે શહેરમાં રાજય કરવાને પોતાના પુત્ર ચક્રપાલિતને નીમ્યા. તે પછી લેખના મુખ્ય આશય લખ્યા છે. તે આ પ્રમાણે છેઃ~~ ગુપ્તાના સમયના વર્ષ ૧૩૬( ઈ. સ. ૪૫૫-૫૬ )માં પ્રૌષ્ટપદ ( ઓગષ્ટ-સપ્ટે′બર માસના છઠ્ઠા દિવસે રાતમાં સુદર્શન નામનું તળાવ ( જે ગિરનારની તળાટીની આસપાસ ખીણમાં નાળાને આડે પ્રાચીન સમયમાં બાંધેલ બંધવડે, લેખ છે તે જગ્યાએ બનાવવામાં આવ્યું હતું તે ) અતિવૃષ્ટિને કારણે તૂટી ગયું. અહિં તથા આગળના એ લખાણના ભાગેમાં આંકડાને બદલે શબ્દો વડેજ પૂર્ણ રીતે તારીખ આપેલી છે. તૂટી ગયેલા ભાગ ફરી માંધકામથી બે માસ કામ ચાલ્યા પછી સંવત્ ૧૩૭( ઈ. સ. ૪૫૬-૫૭ )માં ચક્રપાલિતના હુકમથી સમરાવાયા હતા.
*
ખીજા ભાગમાં, ૨૪ મી પંક્તિથી અંત સુધી આપેલાં લાગે છે. અને તે પછી શરૂવાતની સ્તુતિ સાર નીચેની હકીકત આપેલી છે-- ગુપ્તાનાં સંવત પાલિતે ભગવાન વિષ્ણુમન્દિર અન્ધાવ્યું; જેનું નામ પછી એ શ્લેક બાદ લેખ પૂર્ણ થાય છે. તે ગ્લુકેના
સ્કન્દગુપ્ત અને પર્ણદત્તના નામેા કરીથી ઉપરથી જણાઈ આવતા વૈષ્ણવ વલણુ અનુ. ૧૩૮ માં (ઈ. સ. ૪૫૭-૫૮) ચક્ર • ચક્રભૂત • એટલે ચક્ર ધરનાર હતું. તે અર્થ સમજવા પૂરતા ભાગ રહ્યો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com