________________
નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલ
રાજા ગુહસેનના સમયને શિલાલેખ
કાઠિઆવાડમાં પોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ હાલનાં બાકડિ નામે ગામડામાં આ લેખવાળે ૫થર મળી આવ્યા હતા. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પંક્તિઓને છે, અને ૧૮”૭” માપને છે. જો કે તેની બધી બાજુઓ તથા ખૂણાઓ કપાઈ ગયા છે.
તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણું ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતને આ લેખ છે તે કહી શકાતું નથી.
ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર મહાલનાં બાણુકેડિ ગામના પટેલને ફ ખેરાવતાં આ શિલાલેખ મળ્યું હતું. પરંતુ પત્થર ભાગી ગયેલો હેવાથી ગુહસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી.
अक्षरान्तर वविप ख दाहेनलमहरगुह सेनरनहोन
• પ્રા. સં. ઈ. ૫. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com