________________
નં. ૧૦૦
એક વલભી દાનપત્રના પહેલા
પતરાંને એક કકડે*
વલભીના એક અંતકાલીન રાજાના દાનપત્રના એક પહેલા મોટા તામ્રપત્રને આ ન્હાને કકડે છે. બધી બાજુએ નુકશાન થયું હોવાથી આમાંથી કંઈ પણ ઉપયોગી હકીકત મળતી નથી. આ કકડો હાલની સ્થિતિ પ્રમાણે સુરક્ષિત છે. અને જ્યાં જ્યાં અક્ષરે સુરક્ષિત છે, ત્યાં ત્યાં સહેલાઈથી વાંચી શકાય છે. ધ્રુવસેન ૨ જાના બાલાદિત્યના વર્ણન પછી પતરૂ પૂરું થાય છે.
अक्षरान्तर
...... ... ... ... ... ••• . प्तविमलपार्थिवश्रीः परममाहेश्वरश्रीधर' ...અસમરવિલાયમાલનાચનE.... વિમારી સત કુમાવિતના સુલો ... .... માયાનમાવા સિહીતકૃતયુ ...
પવિત્યદ્વિતીયનામા મહેશ્વરી
...
+ જ. બા. બા. ર. એ. સે. (નવી આવૃત્તિ). ૧ પા. ૪૮ ડી. બી. દિસહા૨,
૧ પેલી બે લીટીઓ વાંચી શકાતી નથી. ૨ આ ધરસેન ૨ જે હવે જોઈએ. ૩. શિલા દિત્ય ૧ લો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com