________________
નં. ૧૦૧ એક વલભી દાનપત્રના પહેલા પતરાંનો એક કકડે* વલભી વંશના અંતકાલીન કઈ રાજાનાં દાનપત્રના પહેલા ભાગના એક મોટા પતરાને આ કકડા છે. આ કકડો બધી બાજુએ નુકશાન પામેલ છે. તેમાં અસંખ્ય "હાનાં કાણું છે તે ઉપરાંત તે બહુ જ બરડ સ્થિતિમાં છે. અક્ષરે મોટા કદના અને સારી રીતે કતરેલા છે અને જ્યાં જ્યાં રક્ષિત છે ત્યાં મુશકેલી વગર વાંચી શકાય છે.
अक्षरान्तर
१ ... .... .... .... .... .... परितोषा .... .... ... ....
... .... शास्त्रकलालोक .... .... .... ३ .... ... .... .... .... प्रत्यलोदग्रबाहु .... .... ... ....
.... कलनृपतिमण्डलाभिनन्दितशासनः .... ... .... पतिरति दुस्साधानाम् प्रसाधयिता
... .... नः प्रकृतिभिरधिगतकलाकलापxकान्तिमा .... सितघ्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्यः परंप्र- .... ९ सन्धिविग्रहसमासनिश्चयनिपुण स्थानेनुरूपमादेशं ... .... १० रुभयोर[ पि नि ]ष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृद .... ११ दोषवतामुदयसमुपज [नित ] जनतानुरागप .... ... १२ हेश्वरश्रीध्रुवसेनस्तस्य [ सुतस्त ]त्पादकमल .... .... ..... १३ .... .... .... विश्रममल
*न..
.. से. सा. (नवी मात्ति )
..
. ४...EN
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com