Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 389
________________ નં૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્ર* શ. સં. ૬પ૩ (૭૩૧ ઈ. સ.) શ્યાશ્રય શીલાદિત્યના ચે. સં. ૪૨૧ ના તામ્રપત્રને અંગે જે નેટ આપી છે તેમાં આ તામ્રપત્રનો ઉલ્લેખ છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં (. સ. ૧૮૬૮ માં ) ડો. ભાઉદાજીને માટે ચાલય તામ્રપત્રની નકલ ડો. ભગવાનલાલે કરી હતી. તે પતરાં એક પારસી ગૃહરથનાં હતાં. તેમાં ચાલુકાની વંશાવલિ નીચે મુજબ આપેલી છે. કીર્તિવર્મા પુલકેશી વલ્લભ (જેણે હર્ષવર્ધનને જિ ) જયસહવર્તન સત્યાશ્રય વિક્રમાદિત્ય વિનયાદિત્ય યુદ્ધમલ્લ જયાશ્રય મંગલરાજ ( દાન દેનાર શકે ૬૫૩) શ્યાશ્રય શીલાદિત્યના તામ્રપત્રમાં વિક્રમાદિત્ય અને સિહવર્મા તે તેના દીકરા તરીકે લખ્યા છે, તેથી બલસારનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ અને નવસારીનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ એ બે એક જ જણ હતા. જયસિંહરમના દીકરા મંગલરાજને આ તામ્રપત્રમાં વિનયાદિત્ય, યુદ્ધમલ અને જયાશ્રયનાં બીરૂદ આપેલાં છે. તે મંગલરાજ દાન આપનાર છે અને દાન મંગલપુરીમાંથી અપાયું છે. જ. બી. એ. ર. એ. સે. ૧. ૧૧ પા. ૫ ડે. ભગવાનલાલ ઈદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394