________________
गुजरातना ऐतिहासिक लेख २६ महता महता च कालेनात्मप्रभावनत पौरजनेन तेन । (॥) चक्रं बिभर्ति
gિ [ .. .. ... .. ... ... ... ... ... ... ... ] (I) [ • • •
• .. ••• ] તસ્ય સ્વતંત્રવિધિારામાનુષસ્થા (II) २७ कारितमवक्रमतिना चक्रभृतः चक्रपालितेन गृहं । वर्षशतेष्टात्रिंशे गुप्तानां काल
•. ... ... ... ( ) [ ... ... ... ... ... ... .. ... . ગા]
र्थमुत्थितमिवोर्जयतोचलस्य ૨૮ કુમુવમેવ માતિ પુરસ્ય ભૂક્તિ | મચશે મૂર્ધ્વનિ ! [ • • • • •
.. ... ... ... ... ... .. ••• .. •• • ] ૨૧
દ્ધવિમા વિઝાગત [.. ... ... ... . ] ( )
ભાષાતર સિદ્ધ થયું છે. જેને નિવાસ કમળ છે તે લક્ષમી ( દેવી ) નું શાશ્વત ધામ વિણ (ભગવાન), આપદને વિજેતા, પૂર્ણ વિજયી, જેણે દેના પતિ ( ઈન્દ્ર) ના સુખાર્થે બલિ ( અસુર ) પાસેથી લક્ષ્મી અને શ્રી જે ઉપભગ 5 લેખાઈ છે અને જે તેની પાસેથી ઘણે દીર્ધકાળ દૂર રાખવામાં આવી હતી તે હરી લીધી!
(પં. ૨) તે પછી, જેના વક્ષરથળને લક્ષમીથી આલિંગન થયું છે, જેણે નિજબાહુબળથી શૌર્ય ખીલવ્યું છે, અને જેણે માન અને દર્પથી પણ ઉંચી કરતા ભુજંગ સમાન રિપનના પ્રતિકાર રૂપે ગરૂડ સમાન ( નિજ સ્થાનીય) નાયકેનું બળ લઈ તેને ઉપયોગ કર્યો, જેણે જ્યારે તેના પિતાએ નિજ બળથી દેના મિત્રનું સ્થાન પ્રાપ્ત કર્યું (મૃત્યુ પામ્ય) ત્યારે નિજ શત્રુઓને નમાવ્યા અને ચાર સાગરનાં જળથી આવૃત થએલું અને તેના અન્ત ઉપર ઉન્નત દેશથી પૂર્ણ (અખિલ) જગત વશ કર્યું, જેનો યશ પણ લેરના દેશોમાં તેના શત્રએ પણ
. . . . . તેમને દર્પ જડમૂળ ભગ્ન થવાથી “ખરેખર તેનાથી વિજય પ્રાપ્ત થયે છે” તે શબ્દથી જાહેર કરે છે અને જેને લ૯મીએ કમથી અને બુદ્ધિ વડે ચતુરાઈથી દયાનમાં લઈ અને ગુણે અને દોષના હેતુ વિષે વિચાર કરી અને અન્ય રાજપુત્રને તેણના લક્ષ્ય સમાન ન આવવાથી તિરસ્કાર કરી સ્વયંવર તરીકે પસંદ કર્યા હતા તે મહા યશસ્વી, રાજગુણનું સ્થાન રાજ રાજાધિરાજ સ્કન્દગુપ્ત નિત્ય વિજયી છે.
(પ. ૫) જ્યારે તે રાજ્ય કરે છે ત્યારે ખરેખર તેની પ્રજામાં કઈ જન ધર્મમાંથી પતિત થતું નથી, અને કઈ દુઃખી, દરિદ્ર, વ્યસની, લોભી, કે શિક્ષાપાત્ર હેઈ ત્રાસ દેવા નથી. - (૫. ૬) આમ અખિલ પૃથ્વીને પરાજય કરી, (અને ) નિજ શત્રુઓને દર્પ હણી, અને સર્વ દેશમાં રક્ષક મૂકી તેણે બહુ પ્રકારથી અનુમાન કર્યા. “મારા સર્વ ભૂમાં અનુકૂળ, બુદ્ધિસમ્પન્ન, વિનયી, જ્ઞાન અને સ્મરણશક્તિવાળી પ્રકૃતિ, સત્ય, સરળતા, ઉદારતા, અને શીલાચાર, અને માધુર્ય, દાક્ષિણ્ય, અને યશસમ્પન્ન ભક્ત, અનુરક્ત, પુરૂષાર્ધ યુક્ત અને પ્રમાણિકતાની સર્વ પરીક્ષાઓથી વિશુદ્ધ જણાએલા મનવાળે ? અને ત્રાણુ અને ઉપકારમાંથી મુક્ત થવાની વૃત્તિથી પૂર્ણ અન્તરાત્માવાળે, લેકહિતાર્થે પ્રવૃત્ત-ન્યાયવડે લક્ષમી પ્રાપ્ત કરવા શક્તિમાન, અને પ્રાપ્ત કરી તે રક્ષવા શક્તિમાન, અને વળી રક્ષણ કે તેની વૃદ્ધિ કરવા
૧ માર્યા ૨ વસંતતિલકા પછીના શ્લોકમાં પણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com