________________
(૩) અમેરિકામાં આસા નામનો એક વનસ્પતિ શાસ્ત્રવેત્તા છે. તેણે અભ્યાસથી ૨૫ હજાર વનસ્પતિઓનાં નામો મેઢે કરી રાખ્યાં હતાં.
(૪) ઉપાધ્યાય યશોવિજયજી અને વિનયવિજ્યજી જયારે કાશમાં એક બ્રાહ્મણ પતિ પાસે ભણતા હતા ત્યારે તે પડિતજી પાસે એક કિંમતી ગ્રંથ હતો. તેમાં ૧૨૦૦ લોક હતા. ઘણે આગ્રહ કરવા છતાં તેઓ તે ગ્રંથ બતાવતા ન હતા.
એકવાર પંડિતજી કોઈ કામસર બહારગામે ગયા. પાછળથી વશે વિજયજી અને વિનયવિજયજીએ પડિતાણી પાસે આવીને તે ગ્રંથ જેવા માટે આપવાની માગણી કરી. બન્નેને આગ્રહ જોઈને તે ગ્રંથ તેમને આપી દીધું. તે રથ લઈને પ્રારંભના ૭૦૦ શ્લોક થશેવિજયજીએ અને બાકીના ૫૦૦ વિનયવિજયજીએ એક રાતમાં કંઠસ્થ કરી લી. અને ગ્રંથ પંડિતાણીને પાછા આપી દીધું. બન્નેએ એકબીજા પાસ સાંભળીને પૂરે ગ્રંથ કંઠસ્થ કરી લીધું.
બપોરે પંડિતજી જ્યારે ભણાવવા બેઠા ત્યારે તેમણે તે અંગે મજ માગી. પતિજીને વિશ્વાસ ન બેઠે અને તેમને કે સંભળાવવાનું કહ્યું. બન્ને જણે કડકડાટ ૧૨૦૦ જેક સંભળાવી દીધા. પાડતજી સાંભળીને દિ થઈ ગયા. તેમની આંખમાં પ્રમાણુ ઊભરાવા લાગ્યાં . તેમણે પિતાના બને શિષ્યોને આવી અદ્દભૂત સ્મૃતિના અભ્યાસ માટે અભિનંદન આપ્યા.
મનુસ્મૃતિ, પારાશરમૃતિ, યાજ્ઞવણ્યસ્મૃતિ, વારિનસ્મૃતિ વગેરે તિએ સમાજ વ્યવહારના અનભવાનું સ્મરણ કરીને જ લખેલ છે. તેથી જ એમનું નામ સ્મૃતિ' પડયું છે. અગાઉ પરાપૂર્વથી સાભળીને જ 1.ન અપાતુ. વેદો, પુરાણું આગમો એ રીતે જ આપણી વચ્ચે છે. જેનામાને લિપ બદ્ધ કરવા તે વળી અલગ ઇતિહાસ છે.
દેવદ્ધિ ગણિ આચાર્યના સમયે કહેવાય છે કે એક શિષ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com