Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेययोधिनी टीका पद ३ सू.६ सूक्ष्मबादरकायद्वारनिरूपणम् १०९ तमासंख्येयलोकाकाशप्रदेशराशिप्रमाणत्वात्, तेभ्योऽपि 'सुहुम निगोया पज्जतगा असंखेज्जगुणा' सूक्ष्म निगोदाः पर्याप्तका असंख्येयगुणा भवन्ति, तेषां सर्वलोकापन्नतया प्रतिगोलकमसंख्येयप्रमाणत्वात्, तेभ्योऽपि-मुहुम वणस्सइकाइया पज्जत्तगा अणंतगुणा' सूक्ष्मवनस्पतिकायिकाः पर्याप्तकाः अनन्तगुणा भवन्ति, प्रतिनिगोदमनन्तानां जीवानां सद्भावात्, तेभ्योऽपि 'मुहुम पजत्तगा विसेसाहिया' सूक्ष्म पर्याप्तका विशेषाधिकाः भवन्ति पृथिवीकायिकादीनां सर्वेषां तत् समावेगात्, अथैतेषामेव सूक्ष्मादीनां प्रत्येकं पर्याप्तापर्याप्तकानामल्पबहुत्वमाह -'एएसिणं भंत ! सुहुमाणं पजत्तापज्जत्तगाणं' हे भदन्त ! एतेषां खलु सक्ष्माणां पर्याप्तापर्याप्तानां मध्ये 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया बा, तुल्ला वा, विसेसाहिया वा ?' अल्पा वा, बहुका था, तुल्या या, विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा सुहुम अपजत्तगा' सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः, सूक्ष्माः अपर्याप्तकाः ख्यात लोकाकाश के प्रदेशों के बराबर हैं। उनकी अपेक्षा सूक्ष्मनिगोद के पर्याप्तक असंख्यातगुणा हैं, क्योंकि वे समस्त लोक में व्याप्त हैं और एक-एक गोलक में असंख्यात २ होते हैं । उनकी अपेक्षा सूक्ष्मवनस्पतिकाय के पर्याप्त अनन्तगुणा हैं, क्योंकि एक-एक निगोद में अनन्तअनन्त जीव होते हैं । इनकी अपेक्षा भी सूक्ष्म पर्याप्त विशेषाधिक हैं, क्योंकि इनमें सूक्ष्म पृथिवीकायिक आदि पर्याप्त भी सम्मिलित हैं।
अब इन्हीं के पर्याप्त और अपर्याप्त का अल्पबहुत्व कहते हैं-हे भगवन् ! इन सूक्ष्म जीवों के पर्याप्तक और अपर्याप्तक में से कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं છે, કેમકે તેઓ પ્રભૂતમ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે, તેમની અપેક્ષાએ સૂમ નિગદના પર્યાયક અસંખ્યાતગણું છે, કેમકે તેઓ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે અને એક–એક ગેલકમાં અસંખ્યાત અસંખ્યાત થાય છે, તેમની અપેક્ષાએ સૂફમ વનસ્પતિકાયના પર્યાપ્તક અનન્તગણ છે, કેમકે એક–એક નિગોદમાં અનન્ત અનન્ત જીવ થાય છે, એમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેઓમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ પર્યાપ્ત પણ સંમિલિત છે.
હવે તેમના પર્યાય અને અપર્યાનું અ૫ બહુત્વ કહે છે–હે ભગવન! આ સૂક્રમ જીના પર્યાપક અને અપર્યાપ્તકમાંથી કોણ કોનાથી અ૫, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ ! બધાથી ઓછા સૂક્ષમ અપઆંસક છે અને સૂક્ષ્મ પર્યાપ્તક તેમનાથી સંખ્યાતગણ અધિક છે અહિ એ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨