Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.४० महादण्डकानुसारेण सर्वजीवाल्पबहुत्वम् ४१७ कल्पदेवापेक्षया आरणकल्पदेवानां संख्येयगुणत्वमवसेयम्, तेभ्योऽपि-'पाणए कप्पे देवा संखिजगुणा १०, प्राणते कल्पे देवाः, संख्येयगुणा भवन्ति तेभ्योऽपि 'आणए कप्पे देवा संखिज्जगुणा ११' आनते कल्पे देवाः संख्येयगुणा भवन्ति,
आरणकल्पोक्तरीत्याऽवसेयम्, तेभ्योऽपि 'अहे सत्तमाए पुढवीए नेरइया असं. खिजगुणा' अधः सप्तम्यां पृथिव्यां नैरयिकाः असंख्येयगुणा भवन्ति १२, तेषां श्रेण्यसंख्येयभागवांकाशप्रदेशराशिप्रमाणत्वात्, तेभ्योऽपि-'छट्ठीए तमाए पुढवीए नेरइया असंखिज्जगुणा १३' पष्ठयां तमायां पृथिव्यां नैरयिका असंख्येयगुणा भवन्ति तेषामसंख्येयगुणत्वश्च प्रागेव दिगनुपातेन नैरयिकाल्पबहुकृष्णपाक्षिक जीव शुक्लपाक्षिकों की अपेक्षा अधिक होते हैं, इस कारण अच्युतकल्प के देवों की अपेक्षा आरणकल्प के देव संख्यातगुणा अधिक हैं। (९) आरणकल्प के देवों से प्राणतकल्प के देव संख्यातगुणा अधिक हैं। (१०) उनकी अपेक्षा आनत कल्प के देव संख्यातगुणा अधिक हैं । (११) आनत कल्प के देवों की अपेक्षा सातवीं नरकभूमि के नारक असंख्यातगुणा अधिक हैं, क्योंकि वे श्रेणी के असंख्यातवें भाग में स्थित आकाशप्रदेशों की राशि के बराबर हैं (१२) उनकी अपेक्षा भी छठी तमः प्रभा पृथिवी के नारक असंख्यातगुणा हैं । पहले दिशाओं की अपेक्षा नारकों का जो अल्पबहुत्व बतलाया गया है, उसमें उनके असंख्येयत्व का प्रतिपादन किया जा चुका है। (१३) छठी नरकभूमि के नारकों की अपेक्षा सहस्रार करप के देव असंख्यातगुणा हैं। छठी पृथिवी के नारकों का परिमाण हेतुभूत श्रेणी का असंख्यातवां भाग है जब कि सहस्रार कल्प के અપેક્ષાએ અધિક હોય છે, આ કારણે અચુત કલ્પના દેવેની અપેક્ષાએ આરણ કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૯) આરણ કલપના દેથી પ્રાણત કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૧૦) તેમની અપેક્ષાએ આનત કલ્પના દેવ સંખ્યાતગણું અધિક છે. (૧૧) આનત કલ્પના દેવેની અપેક્ષાએ સાતમી નરકભૂમિના નારક અસંખ્યાતગણું અધિક છે, કેમકે તેઓ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૧૨) તેમની અપેક્ષાએ પણ છઠ્ઠી તમ પ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણી છે. પહેલા દિશાઓની અપેક્ષાએ નારકનું જે અ૯પબહુત બતાવેલું છે, તેમાં તેમના અસંખ્યયત્વનું પ્રતિપાદન કરાયેલું છે. (૧૩) છઠ્ઠી નરક ભૂમિના નારકની અપેક્ષાએ સહસાર કપના દેવ અસંખ્યાતગણુ છે. છઠી પૃથ્વીના નારકેના પરિમાણ હેતુભૂત શ્રેણિને અસંખ્યાતમો ભાગ છે જ્યારે સહસ્ત્રાર કલપના દેવેના પરિમાણ હેતુ
प्र० ५३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨