Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद ५ सू.०४ पृथ्वीकायिकादीनां पर्यायनिरूपणम् ५९३ द्वाविंशतिवर्षसहस्रस्थितिकापेक्षया अन्तर्मुहूर्तादिन्यूनद्वाविंशतिवर्षसहस्रस्थितिकः संख्येयभागहीनो भवति, तदपेक्षया परिपूर्णद्वाविंशतिवर्षसहस्रस्थितिकः संख्येयभागाभ्यधिको भवति, एवमेवैकस्य द्वाविंशतिवर्षसहस्राणि स्थितिः, अन्यस्यान्तमुहूर्तम् , मासो, वर्षम् , वर्षसहस्रं वा स्थितिः, अन्तर्मुहूर्तादिकञ्च नियतपरिमाणसंख्यया गुणितं सत् द्वाविंशतिवर्षसहस्रप्रमाणं भवति, तेन अन्तर्मुहूर्तादिप्रमाणस्थितिकः पृथिवीकायिकः परिपूर्णद्वाविंशतिवर्षसहस्रस्थितिक पृथिवीकायिकान्तरापेक्षया संख्येयगुणहीनो भवति, तदपेक्षया तु परिपूर्णद्वाविंशतिवर्षसहस्रस्थितिकः पृथिवीकायिकः संख्येयगुणाभ्यधिको बोध्यः तथैवाप्कायिकादीनामपि चतुरिन्द्रियपर्यन्तानां स्वस्वोत्कृष्टस्थित्यनुसारेण स्थित्यपेक्षया त्रिस्थायहाँ अन्तर्मुहूर्त आदि वाईस हजार वर्ष का संख्यातवां भाग है, अतएव पूर्ण वाईस हजार वर्ष की स्थिति वाले की अपेक्षा अन्तर्मुहूर्त कम बाईस हजार वर्ष वाला संख्यातभाग हीन है और उसकी अपेक्षा पूर्ण बाईस हजार वर्ष की स्थिति वाला संख्यातभाग अधिक है । इसी प्रकार एक पृथ्वीकायिक की बाईस हजार वर्ष की स्थिति है
और दूसरे की अन्तर्मुहूर्त की, एक मास की, एक वर्ष की या एक हजार वर्ष की स्थिति है । अन्तर्मुहूर्त आदि किसी नियत संख्या से गुणाकार करने पर बाईस हजार वर्ष की संख्या होती है, अतएव अन्तर्मुहूर्त आदि की आयु वाला पृथ्वीकायिक पूर्ण वाईस हजार वर्ष की स्थिति बाले की अपेक्षा संख्यातगुण हीन है और इसकी अपेक्षा बाईस हजार वर्ष की स्थिति वाला संख्यातगुणा अधिक है। સ્થિતિ છે અને બીજાની અંતમુહૂર્ત આદિ ઓછા બાવીસ હજાર વર્ષના અહીં અન્તમુહૂર્ત આદિ બાવીસ હજાર વર્ષને સંખ્યાત ભાગ છે, તેથી જ પૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળાઓની અપેક્ષાએ અન્તર્મુહૂર્ત ઓછા બાવીસ હજાર વર્ષવાળા સંખ્યાત ભાગ હીન છે અને તેની અપેક્ષાએ પૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા સંખ્યાત ભાગ અધિક છે. એ રીતે એક પૃથ્વીકાયિકની બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજાની અન્તર્મુહૂર્ત, એક માસની, એક વર્ષની અથવા એક હજાર વર્ષની સ્થિતિ છે. અન્તર્મુહૂર્ત આદિ કેઈ નિયત સંખ્યાથી ગુણાકાર કરવાથી બાવીસ હજાર વર્ષની સંખ્યા થાય છે, તેથી જ અન્તર્મુહૂર્ત આદિની આયુષ્યવાળા પૃથ્વીકાયિક પૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાત ગુણહીન છે અને એની અપેક્ષાએ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા સંખ્યાતગુણ અધિક છે.
प्र. ७५
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨