Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद ५ सू.११ मनुष्यपर्यायनिरूपणम् संभवादाभिनिबोधिकज्ञानपर्यवैस्तुल्यः श्रुतज्ञानपर्यवैभ्यां दर्शनाभ्याञ्च षट्स्थान पतितत्वमुक्तम् , 'एवं उकोसाभिणियोहियनाणीवि' एवम् जघन्याभिनिबोधिकज्ञानिमनुष्यवदेव उत्कृष्टाभिनिबोधिकज्ञानी अपि मनुष्यः उत्कृष्टाभिनिबोधिकज्ञानिनो मनुष्यस्य द्रव्यार्थतया तुल्यो भवति, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुः स्थानपतितः, स्थित्या चतुः स्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः षट्स्थानपतितः, 'नवरं आभिणिबोहियनाणपज्जवेहिं तुल्ले' नवरं पूर्वापेक्षयाविशेषस्तु आभिनिबोधिकज्ञानपर्यवैस्तुल्यो भवति, 'ठिईए तिद्वाणवडिए' स्थित्या -आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया त्रिस्थानपतितो भवति, 'तिहिं नाणेहि तिहिं दसणेहिं छहाणवडिए' त्रिभिर्ज्ञान:-मतिश्रुतावधिज्ञानरूपैः, त्रिभिर्दर्शनैः षट्स्थानपतितो भवति तथा च उत्कृष्टाभिनिबोधिकज्ञानिनो मनुष्यस्य नियमतः से अवधिज्ञान और मनःपर्यवज्ञान नहीं होते । इसी कारण यहाँ उनका उल्लेख नहीं किया गया हैं,
उत्कृष्ट आभिनिबोधिकज्ञानी की प्ररूपणा जघन्य आभिनियोधिकज्ञानी के समान समझना चाहिए, अर्थातू एक उत्कृष्ट आभिनिबोधिकज्ञानी दूसरे उत्कृष्ट आभिनिबोधिकज्ञानी से द्रव्य और प्रदेशों की अपेक्षा से तुल्य, अवगाहना और स्थिति को अपेक्षा से चतु:स्थान पतित, वर्ण, गंध, रस और स्पर्श की दृष्टि से षट्स्थानपतित होता है। विशेषता यह है कि वह आभिनिषोधिकज्ञान के पर्यायों से तुल्य, स्थिति की अपेक्षा से त्रिस्थानपतित, तीन ज्ञानो और तीन दर्शनों से षट्स्थानपतित होता है । उत्कृष्ट आभिनिबोधिक ज्ञानी मनुष्य नियम से संख्यात वर्ष की आयु वाला ही होता है, પ્રબલ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થવાથી અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન નથી હોતું. એ જ કારણે અહિં તેમને ઉલ્લેખ નથી કર્યો.
ઉત્કૃષ્ટ અભિનિધિક જ્ઞાનની પ્રરૂપણ જઘન્ય આભિનિબોધિકજ્ઞાનીના સમાન સમજવી જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ અભિનિબંધિક જ્ઞાનીની બીજા ઉત્કૃષ્ટ આમિનિબેધિક જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શની દ્રટિએ ષટસ્થાન પતિત થાય છે. વિશેષતા એ છે કે તે આમિનિબેધિક જ્ઞાનના પર્યાથી તુલ્ય, સ્થિતિની અપેક્ષાએ વિસ્થાન પતિત ત્રણ જ્ઞાને અને ત્રણ દર્શનેથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાની મનુષ્ય નિયમથી સંખ્યાત વર્ષની આયુવાળા જ હોય છે, અસંખ્યાત વર્ષની આયુવાળાને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨