Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८०२
प्रज्ञापनासूत्र सप्रदेशत्वप्रसक्तेरितिवेदत्रोच्यते-परमाणोः द्रव्यरूपतया सांशत्वाभावेन अप्रदेशत्वस्य सत्त्वेऽपि कालभावाभ्याम् सप्रदेशत्वसंभवात्, 'अपएसो दव्वयाए' अप्रदेशो द्रव्यार्थतया इति वचनप्रामाण्यात्, एवमेव 'अह अब्भहिए अणंतभागअभहिए वा' असंखिज्जइभाग अन्भहिए वा, संखिज्जइभाग अब्भहिए वा संखिज्जइगुण अब्भहिए वा, असंखिज्जगुण अब्भहिए वा, अणंतगुण अब्भहिए वा' अथाभ्यधिको यदा विवक्षितस्तदा अनन्तभागाधिको वा, असंख्येय भागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवति, ‘एवं अवसेसवण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए' एवम्-तथैव-कृष्णवर्णपर्यववदेव अवशेषवर्णगन्धरसस्पर्शपर्यवैः षट्स्थानपतितो भवति, षट्स्थानपतितत्वाभिलापस्तु किस प्रकार संभव हो सकते हैं ? इस प्रश्न का उत्तर यह कि परमाणु को जो अप्रदेशी कहा है सो द्रव्य की अपेक्षा से ही समझना चाहिए काल और भाव की अपेक्षा से वह अप्रदेशी या निरंश नहीं है। कहा भी है-'अपएसो व्यट्टयाए' द्रव्य की अपेक्षा से ही परमाणु अप्रदेशी है, क्योंकि एक ही परमाणु में भी अनन्त गुण पर्यायों की सत्ता है ।
अगर एक परमाणु दूसरे परमाणु से अधिक हो तो अनन्तभाग अधिक, असंख्यातभाग अधिक, संख्यातभाग अधिक, संख्यातगुण अधिक, असंख्यातगुण अधिक और अनन्तगुण अधिक होता है, इस प्रकार अधिकता की दृष्टि से भी षटूस्थानपतित है । इसी प्रकार कृष्ण वर्ण के पर्यायों के समान शेष वर्णो गंधों, रसों और स्पों से भी षट्रस्थानपतित समझना चाहिए। इन षटू स्थानों का उच्चारण पहले સંભવ થઈ શકે છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે પરમાણુને જે અપ્રદેશી કહ્યો છે તે દ્રવ્યની અપેક્ષાએ જ સમજવાનું છે, કાળ અને ભાવની અપેક્ષાએ તે
प्रदेशी मार नि२० नथी. ४यु ५५ छ 'अपएसोदवट्याए' द्रव्यनी अपेक्षाये જ પરમાણુ અપ્રદેશ છે, કેમકે એક જ પરમાણુમાં બીજા પરમાણુથી પણ અનન્ત ગણું પર્યાની સત્તા છે.
અગર એક પરમાણુ બીજા પરમાણુથી અધિક હોય તે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અસંખ્યાત ગુણ અધિક અને અનન્ત ગુણ અધિક થાય છે. એ રીતે અધિકતાની દ્રષ્ટિએ પણ સ્થાન પતિત છે. એ રીતે કૃષ્ણ વર્ણના પર્યાયની સમાન શેષ વર્ણ, ગંધ, રસો સ્પર્શીના પર્યાથી પણ ટ્રસ્થાન પતિત સમજવા જોઈએ એ ષસ્થાનેનું ઉચ્ચારણ પહેલાની બરાબર કરી લેવું જોઈએ, પણ ક્યાનમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨