Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११४४
प्रज्ञापनासूत्रे त्रिभागस्य-तृतीय भागस्य, यस्त्रिभागस्तृतीयभागस्तस्य त्रिभागस्तृतीयभागोऽवशेषमायुर्येषां ते तथाविधाः, तृतीयभागस्य तृतीयभागो नवमभागस्तस्य तृतीयभागः सप्तविंशतितमो भागस्तस्मिन् सम्पूर्णायुषः सप्तविंशतितमे भागे अवशिष्टे सतीत्यर्थः पारभविकायुष्यम्-परभवसम्बन्ध्यायुष्यं, प्रकुर्वन्ति, बध्नन्ति, क्वचित्तु यावत्पदग्रहणेन तस्यापि आयुषः सप्तविंशतितमभागस्य तृतीयभागे एकाशीतितमे भागे केचन सोपक्रमायुष्काः पृथिवीकायिकाः पारभविकायुष्यं बध्नन्ति केचिच्च तस्यापि एकाशीतितमभागस्य तृतीयभागे त्रिचत्वारिंशदधिकद्विशततमे भागे पारभविकायुष्यं बध्नन्ति, केचिच्च तस्यापि भागस्य हुआ तो शेष आयु का तिसरा भाग शेष रहने पर आयु का बन्ध करते हैं अर्थात् सम्पूर्ण वर्तमान आयु के तीसरे भाग के शेष रहने पर अथवा नौ वां भाग शेष रहने पर अथवा सत्ताईसयां भाग शेष ररने पर सोपक्रम आयु वाले पृथ्वीकायिक जीब आगामी भव की आयु का बन्ध करते हैं।
कहीं-कहीं यावत् पद का प्रयोग देखाजाता है। उसका अर्थ यह है कि जो जीव तीसरे भाग के तीसरे भाग के तीसरे भाग में अर्थात् वर्तमान आयु के सत्ताईसवें भाग में भी आगामी भव की आयु का बंन्ध नहीं करते वे सत्ताईसवें भाग के तीसरे भाग में अर्थात् सम्पूर्ण आयु के इक्यासी वे भाग में आगामी भव की आयु का बन्ध करते हैं। और कोई-कोई जीव उस इक्यासीवें भाग के भी तीसरे भाग में आयु बांधते हैं, अर्थात् सम्पूर्ण आयु के दो सौ तयालीसवें भाग में अगले भव की आयु का बन्ध करते हैं । कोई-कोई जीव तो इसके भी શેષ આયુને ત્રીજો ભાગ શેષ રહેતાં આયુ બન્ધ કરે છે. અર્થાત્ સંપૂર્ણ વર્તમાન આયુને ત્રીજો ભાગ શેષ રહેતાં અથવા નવમે ભાગ શેષ રહેતાં અથવા સત્તાવીસમે ભાગ શેષ રહેતાં સેપકમ આયુવાળા પૃથ્વીકાયિક જીવ અગામી ભવના આયુને બન્ધ કરે છે.
यां: ४यां ' यावत् । ५४न प्रयोग हेपाय छ, तना मथ छ है જે જીવ ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં અર્થાત વર્તમાન આયુના સત્તાવીસમાં ભાગમાં પણ આગામી ભવના આયુનો બન્ધ નથી કરતા તેઓ સત્તાવીસમાં ભાગના ત્રીજા ભાગમાં અર્થાત સંપૂર્ણ આયુષ્યના એકાસીમા ભાગમાં અગામી ભવના આયુને બન્ધ કરે છે. અને કઈ કઈ જીવ એકાસીમા ભાગના ત્રીજા ભાગમાં આયુ બાંધે છે, અર્થાત્ સંપૂર્ણ આયુના બસ સેંતાલીસમાં ભાગમાં આગલા ભવના આયુને બધ કરે છે. કેઈ કઈ જીવ તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨