Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११५४
प्रज्ञापनासूत्रे पश्चप्रकारा सैव नाम-नामकर्मण उत्तरप्रकृतिविशेषरूपं जातिनाम तेन सह निधत्तंनिषिक्तं यदायुस्तजातिनामनिधत्तायुः, निषेकश्च कर्मपुद्गलानामनुभवनाथ रचनारूपो बोध्यः, रचना तु
'मोत्तूणसगमबाहं पढमाइठिईए बहुतरं दव्यं ।
सिसे विसेसहीणं जा उक्कोसंति उकोसा ॥१॥ छाया-मुक्त्वा स्वकीयामबाधाम् (अबाधाकाले नानुभवइति न तत्र दलिकरचना) प्रथमाया (जघन्यायामन्तर्मुहूर्तरूपायां स्थितौ बहुतरं द्रव्यम् (एकाकर्षगृहीतेष्वपि दलिकेषु बहूनां जघन्यस्थितिनामेव भावात् ) शेषायाम् (समयाधधिकान्तमुहर्तादिकायां) विशेषहीनम् , एवं यावदुत्कृष्टां स्थितिमुत्कृष्टतः (विशेपहीनं-सर्वहीनं दलिकं भवति) एवं गति नरकगति तिर्यग्गतिमनुष्यगति देवगति भेदाच्चतुर्विधा, सैव नाम गतिनाम तेन सह निधत्तं निषिक्तम्-आयुर्गतिनामनिध नाम कर्म की उत्तर प्रकृति है । उसके साथ निघत्त अर्थात् निषिक्त आयु जातिनामनिधत्तायु कहलाती है । अनुभव करने के लिए कर्मपुद्गलों की रचना विशेष जो होती है, उसे निषेक कहते हैं । वह रचना इस प्रकार होती है-अपने अबाधाकाल को छोडकर । क्यों कि अबाधा काल में अनुभव नहीं होता, अतः उसमें कर्मलिकों की रचना नहीं होती, प्रथम अर्थात् अन्तर्मुहर्त प्रमाण जघन्य स्थिति में बहुतर द्रव्य होता है । एक आकर्ष में ग्रहण किए हुए दलिकों में बहुत -से जघन्य स्थितिवाले ही होते हैं । शेष स्थिति एक समय अधिक अन्तर्मुहर्त प्रमाण आदि में विशेष कम द्रव्य होता है, इसी प्रकार उत्कृष्ट स्थिति में उत्कृष्टतः विशेष कम-सब से कम दलिक होते हैं।
गति के चार भेद हैं-नारकगति, तिर्यंचगति, मनुष्यगति और કમની ઉત્તર પ્રકૃતિ છે. એના સાથે નિધત્ત અર્થાત્ નિષિક્ત આવું જાતિનામ નિધત્તાયુ કહેવાય છે અનુભવ કરવાને માટે કર્મ પુદગલની રચના વિશેષ જ થાય છે, તેને નિષેક કહે છે. તે રચના આ પ્રકારે થાય છે–પિતાના અબાધાકાળને છોડીને કેમકે અબાધાકાળમાં અનુભવ નથી થતા તેથી તેમાં કર્મલિકેની રચના નથી થતી પ્રથમ (અન્તર્મુહૂત પ્રમાણ જઘન્ય સ્થિતિમાં વિશેષાધિક દ્રવ્ય હોય છે (એક આકર્ષમાં ગ્રહણ કરેલા દલિમાં ઘણી જઘન્ય સ્થિતિ જ હોય છે), શેષ સ્થિતિ (એક સમય અધિક અન્તમુહૂર્ત પ્રમાણ આદિ)માં વિશેષ ઓછું દ્રવ્ય હોય છે, એ જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટતઃ વિશેષ ઓછું – બધાથી ઓછું દલિક હોય છે)
ગતિના ચાર ભેદ છે-નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨