Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू०१६ सामान्यस्कन्धपर्यायनिरूपणम्
९१९
एकप्रदेशावगाढो भवति तदा एकप्रदेशावगाढो द्विप्रदेशावगाढा पेक्षया प्रदेशहीनो भवति, द्विप्रदेशावगादस्तु तदपेक्षया प्रदेशाभ्यधिको भवति इति भावः, 'ठिईए चाणवडिए' स्थित्या चतुःस्थानपतितो भवति, 'वण्णगंधरसउवरिल्लचउफासपज्जवेहिं छाणवडिए वर्णगन्धरसैरुपरितन चतुःस्पर्शपर्यवैः शीतोष्णस्निग्धरूक्षस्पर्शपर्यवैः षट्स्थानपतितो भवति, 'उक्कोसपए सियाणं भंते ! खंधाणं पुच्छा' हे भदन्त ! उत्कृष्ट प्रदेशिकानाम् अनन्तप्रदेशिकानामित्यर्थः स्कन्धानां कियन्तः पर्यवाः : प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवान आह - 'गोयमा !' हे गौतम ! 'अनंता पज्जवा पण्णत्ता' उत्कृष्टप्रदेशिकानां स्कन्धानामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः, गौतमः पृच्छति - 'सेकेणणं भंते ! एवं बुच्चइ - उक्कोसप एसियाणं खंधाणं अनंता कता हो तो एक प्रदेश की ही हो सकती है। अधिक हीनाधिकता का संभव ही नहीं है । जो दो जघन्यप्रदेशी स्कंध एक प्रदेश में अवगाढ हैं, उनमें अवगाहना की दृष्टि से तुल्यता है दो प्रदेशों में जो अवगाढ हैं वे भी तुल्य अवगाहना वाले हैं। एक जघन्य प्रदेशी स्कंध दूसरे जघन्यप्रदेशी स्कंध से स्थिति मे चतुःस्थानपतित होता है, वर्ण आदि से तथा शीत, उष्ण, स्निग्ध और रूक्ष स्पर्शो के पर्यायों से षट्स्थान पतित होता है।
-
भगवन् ! उत्कृष्टप्रदेशी स्कंधों की पृच्छा ? अर्थात् उत्कृष्टप्रदेशी स्कंधों के कितने पर्याय होते हैं ?
भगवान् उत्तर देते हैं - गौतम ! उत्कृष्टप्रदेशी स्कंधों के अनन्त पर्याय होते हैं।
गौतम हे भगवन ! किस कारण ऐसा कहा है कि उत्कृष्ट प्रदेशी ધિકતા થાય તે એક પ્રદેશની થઇ શકે છે. અધિક હીનાધિકતાના સંભવ થતા નથી. જો એ જઘન્ય પ્રદેશી સન્ય એક પ્રદેશથી અવગાઢ છે, તેમાં અવગાહનાની દૃષ્ટિએ તુલ્યતા છે. એ પ્રદેશમાં જે અવગાઢ છે, તેઓ પણ તુલ્ય અવગાહના વાળા છે. પણ એક જઘન્ય પ્રદેશી કન્ય બીજા જઘન્ય પ્રદેશી સ્કન્ધથી સ્થિતિમાં ચતુઃસ્થાન પતિત થાય છે. વધુ આદિથી તથા શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્માંના પર્યાયથી ષડ્થાન પતિત છે.
હે ભગવન્ ! ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધ!ની પૃચ્છા ? અર્થાત્ ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધાના કેટલા પર્યાય થાય છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય થાય છે.
શ્રી ગૌતમસ્વામી : હું ભગવન્ ! શા કારણે એવું કહ્યુ છે કે ઉત્કૃષ્ટ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨