Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ६ सू.१ उपपातोद्वर्तनानिरूपणम् प्रतित्तव्याः किन्तु सिद्धगति रुत्कृप्टेन षड्मासान् उत्पातेन विरहिता बोध्या, एवमेवोद्वर्तनापि अवसेया नवरं सिद्धाना मुद्वर्तनाऽभावेन तद्गतिरुद्वर्तनया विरहिता न वक्तव्या तेषां साद्यपर्यवसितकालतया शाश्वतत्वादित्यभिप्रायेण विशदयितु माह-तिरियगइणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ?' हे भदन्त ! तिर्यग्गतिः खलु कियन्तं कालम्-कियत्कालपर्यन्तम् उपपातेन विरहिता शून्या प्ररूपिता ? भगवान् आह-'गोयमा' हे गौतम ! 'जहण्णेणं एगं समयं उक्कोसेणं बारस मुहुत्ता' जघन्येन एकं समयम् उत्कृष्टेन द्वादश मुहूर्वान् तिर्यउपपात विरह उत्कृष्ट छह माह का है । अर्थात् एक जीव के सिद्ध होने के पश्चात् अगर कोई जीव सिद्ध न हो तो छह मास तक न हो, ऐसा संभव है, मगर छह मास के अनन्तर समय में कोई न कोई जीव अवश्य ही मोक्ष में जाता है ।
इसी प्रकार उद्वर्तना अर्थात् किसी गति से निकलना भी कह लेना चाहिए । मगर सिद्धगति में गया हुआ जीव फिर कभी निकलता नहीं अर्थात् सिद्ध गति से उद्वर्त्तना नहीं होती है, इस कारण वहां उद्वर्तना का विरह काल भी नहीं है । वहां तो उदर्तनाविरह सदैव है क्योंकि सिद्ध पर्याय सादि होने पर भी अनन्त है । सिद्ध जीव सदा काल सिद्ध ही रहते हैं । इसी अभिप्राय से कहा गया है-हे भगवन् ! तिर्यंच गति कितने काल तक उपपात से रहित होती है ? अर्थात् कितने काल तक कोई जीव तिर्यचगति में नहीं उत्पन्न होता ? भगवान उत्तर देते हैं-हे गौतम ! जघन्य મુહૂર્ત સુધી જ ઉપ૨ાતથી રહિત થાય છે. પરંતુ સિદ્ધગતિને ઉપપાત વિરહ ઉત્કૃષ્ટ છ માસને છે. અર્થાત્ એક જીવના સિદ્ધ થયા પછી અગર કેઈ જીવ સિદ્ધ ન થાય તે છ માસ સુધી ન થાય, એ સંભવ છે, પણ છ માસ પછીના સમયમાં કેઈને કોઈ જીવ અવશ્ય જ મેક્ષમાં જાય છે.
એ રીતે ઉદ્વર્તના અર્થાત્ કોઈ ગતિથી નીકળવાના સંબંધમાં પણ કહેવું જોઈએ. પણ સિદ્ધ ગતિમાં ગએલે જીવ ફરીથી કદિ નીકળતો નથી અર્થાત સિદ્ધ ગતિથી ઉદ્વર્તન નથી થતી, એ કારણે ત્યાં ઉદ્વર્તનાને વિરહ કાળ પણ નથી. ત્યાં તે ઉદ્વર્તનાનો વિરહ સદૈવ છે, કેમકે સિદ્ધ પર્યાય સાદિ હોવા છતાં અનન્ત છે. સિદ્ધ જીવ સદાકાળ સિદ્ધ જ રહે છે. એ અભિપ્રાયથી કહેવાયેલું છે–હે ભગવન્! તિર્યંચ ગતિ કેટલા કાળ સુધી ઉ૫પાતથી રહિત હોય છે? અર્થાત કેટલા સમય સુધી ફેઈ જીવ તિર્યંચ ગતિમાં નથી ઉત્પન્ન થતું? प्र० ११८
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨