Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९१८
प्रज्ञापनासूत्रे जघन्यप्रदेशिकस्य स्कन्धस्य द्रव्यार्थतया तुल्यो भवति, तथा च प्रत्येकक द्रव्यमनन्तपर्यायमितिन्यायेन जघन्यप्रदेशिकस्कन्धस्यापि द्रव्यत्वेन अनन्तपर्यायसंभवात् , 'पएसहयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यो भवति, 'ओगाहनहयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए' अवगाहनार्थतया-अवगाहनापेक्षया, स्यात्कदाचित्-कश्चित् हीनो भवति, स्यात्-कदाचित् कश्चित् तुल्यो भवति, स्यात्कदाचित्-कश्चिदभ्यधिको भवति, तत्र 'जइ हीणे पएस हीणे' यदा हीनो विवक्षितस्तदा प्रदेशहीनो भवति, 'अह अब्भहिए पएसमभहिए' अथ यदा अभ्यधिको विवक्षितस्तदा प्रदेशाभ्यधिको भवति, तथा च जघन्यप्रदेशिकस्कन्धस्य द्विप्रदेशात्मकतया यदा द्वावपि द्विप्रदेशिको स्कन्धौ द्विप्रदेशावगाढौ, एकप्रदेशावगाढौ वा भवतस्तदा तुल्यावगाहनौ व्यपदिश्यते, यदा तु एको द्विप्रदेशावगाढोऽन्यस्तु स्कंध से द्रव्य की दृष्टि से तुल्य होता है, प्रत्येक द्रव्य अनन्त पर्याय वाला होता है इस नियम के अनुसार जघन्यप्रदेशी स्कंध भी द्रव्य होने के कारण अनन्त पर्याय वाला है । वह प्रदेशों की अपेक्षा से भी तुल्य होता है । अवगाहना की अपेक्षा से हीन भी हो सकता है, तुल्य भी हो सकता है और अधिक भी सकता है । अर्थात् कोइ किसी से हीन, कोई किसी से तुल्य और कोई किसी से अधिक होता है । यदि हीन की विवक्षा की जाय तो एक प्रदेश से हीन होता है
और अधिक हो तो एक प्रदेश अधिक अवगाहना वाला होता है ! तात्पर्य यह है कि जघन्य प्रदेशी कंध द्विप्रदेशी होता है । द्विप्रदेशी स्कंध या तो अकाश के एक प्रदेश में अवगाढ होता है या अधिक से अधिक दो प्रदेशों में । ऐसी स्थिति में अगर अवगाहना में हीनाधिપ્રદેશી કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાય વાળા હોય છે. એ નિયમાનુસાર જઘન્ય પ્રદેશી સ્કન્ધ પણ દ્રવ્ય હોવાના કારણે અનન્ત પર્યાયવાળું છે. તે પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે. અવગાહનાની અપેક્ષાએ હીન પણ થઈ શકે છે, તુલ્ય પણ થઈ શકે છે. અને અધિક પણ થઈ શકે છે, અથૉત્ કોઈ કોઈનાથી હીન, કઈ કઈનાથી તુલ્ય અને કઈ કઈનાથી અધિક થાય છે. જે હીનની વિવક્ષા કરાય તે એક પ્રદેશથી હીન થઈ શકે છે અને જે અધિક હોય તે એક પ્રદેશ અધિક અવગાહના વાળા થાય છે. તાત્પર્ય એ છે કે જઘન્ય પ્રદેશી સ્કન્ધ દ્ધિપ્રદેશી થાય છે. ઢિપ્રદેશી સ્કન્ધ યા તે આકાશને એક પ્રદેશમાં અવગાઢ થાય છે અગર અધિકથી અધિક બે પ્રદેશમાં. આવી સ્થિતિમાં અગર અવગાહનામાં હીના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨