Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૮૪૮
प्रज्ञापनासूत्रे
दीनः स्यात्तुल्यः स्यादभ्यधिकः, तत्र यदा हीनो वा भवति, अथ यदा अभ्यधिको विवक्षितस्तदा प्रदेशाभ्यधिको वा द्विप्रदेशाभ्यधिको वा, त्रिप्रदेशाभ्यधिको वा, चतुःप्रदेशाभ्यधिको वा भवति, इति ! गौतमः पृच्छति - ' जहणोगाहणगाणं भंते ! संखेज्जपएसियाणं पुच्छा' हे भदन्त ! जघन्यावगाहनकानां संख्येयप्रदेशिकानां पुद्गलस्कन्धानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः, भगवान् आह'गोयमा ! ' हे गौतम ! 'अनंता पज्जवा पण्णत्ता' जघन्यावगाहनकानां संख्येयप्रदेशिकानां पुद्गलस्कन्धानां अनन्ताः पर्यवाः प्रज्ञप्ता: ? गौतमः पृच्छति - 'से hणणं भंते! ' एवं बच्चइ-जहणोगाहणगाणं संखेज्जपए सियाणं अनंता पज्जवा पण्णत्ता' हे भदन्त ! तत् अथ, केनार्थेन - कथं तावत् एवम् उक्तरीत्या, उच्यते यद्-जघन्यावगाहनकानां संख्येयप्रदेशिकानां पुद्गलस्कन्धानां अनन्ताः पर्यवाः गाहना की दृष्टि कदाचित् हीन कदाचित तुल्य और कदाचित् अधिक होता है । यदि हीन विवक्षित किया जाय तो एक प्रदेश से हीन, दो प्रदेशों से हीन, तीन प्रदेशों से हीन चारप्रदेशों से हीन, पांचप्रदेशों से हीन, छह प्रदेशों से हीन अथवा सातप्रदेशो हीन होता है, यदि अधिक विवक्षित किया तो एक प्रदेश से अधिक, दो प्रदेशों से अधिक, तीन प्रदेशों से अधिक, चार प्रदेशों से अधिक, पांच प्रदेशों से अधिक, छह प्रदेशों से अधिक अथवा सात प्रदेशों से अधिक होता है।
गौतम - हे भगवन् ! जघन्य अवगाहना वाले संख्यातप्रदेशी स्कंधों के कितने पर्याय हैं ?
भगवन्- हे गौतम! अनन्त पर्याय कहे गए हैं
गौतम - हे भगवान! किस कारण से ऐसा कहा जाता है जघन्य દૃષ્ટિએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત્ અધિક થાય છે. જો હીન વિવક્ષિત કરાય તેા એક પ્રદેશથી હીન, એ પ્રદેશેાથી હીન, ત્રણ પ્રદેશેાથી હીન ચાર પ્રદેશેાથી હીન, પાંચ પ્રદેશેાથી હીન, છ પ્રદેશેાથી હીન, અથવા સાત પ્રદેશેાથી હીન થાય છે, જો અધિક વિવક્ષિત કરાય તે એક પ્રદેશથી અધિક એ પ્રદેશથી અધિક, ત્રણ પ્રદેશોથી અધિક, ચાર પ્રદેશેાથી અધિક, પાંચ પ્રદે. શેથી અધિક, છ પ્રદેશોથી અધિક અથવા સાત પ્રદેશોથી અધિક થાય છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા સ`ખ્યાત પ્રદેશી સ્કન્ધાના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-હું ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ શા કારણે એવુ' કહેવાય છે કે જઘન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨