Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्र असंख्येयप्रदेशिकस्य पुद्गलस्कन्धस्य द्रव्यार्थतया तुल्यो भवति, 'पएसट्टयाए चउढाणवडिए' प्रदेशार्थतया-प्रदेशापेक्षया चतुःस्थानपतितो भवति, असंख्येयप्रदेशिकस्य पुद्गलस्कन्धस्य संख्यातासंख्यातप्रदेशभागगुणहानिवृद्धिभ्यां चतुः स्थानपतितत्वमवसेयम्, 'ठिइए चउट्ठाणवडिए' स्थित्या चतुःस्थानपतितो भवति, 'कालवण्णपज्जवे हि तुल्ले' कृष्णवर्णपर्यवैः तुल्यो भवति, 'अवसेसेहि, वण्णादि उवरिल्ल चउफासेहिय छट्ठाणवडिए' अवशेषैर्वर्णादिभिः, उपरितन चतुः स्पशैश्च षट्स्थानपतितो भवति, 'ओगाहणट्टयाए चउट्ठाणवडिए' अवगाहनार्थतया-अवगाहनापेक्षया, चतुःस्थानपतितो भवति, 'एवं उक्कोसगुणकालएवि' एवम्-जघन्यगुणकालकवदेव, उत्कृष्टगुणकालकोऽपि असंख्येयप्रदेशिकः पुद्गलस्कन्धः अवगन्तव्याः, 'अजहण्णमणुक्कोसगुणकालएवि एवं चेव, अजघन्यानुस्कृष्टगुणकाळकोऽपि असंख्येयप्रदेशिकः पुद्गलस्कन्ध एवञ्चैव-जघन्यगुणगलस्कंध दूसरे जघन्यगुण काले असंख्यात प्रदेशी पुद्गलस्कंध से द्रव्य की अपेक्षा तुल्य होता है, प्रदेशों की अपेक्षा चतुःस्थानपतित होता है, अर्थातू असंख्यातप्रदेशी एक स्कंध में दूसरे असंख्यातप्रदेशी स्कंध की अपेक्षा असंख्यातभाग, संख्यातभाग, संख्यातगुण, असंख्यातगुण प्रदेशों को न्यूनाधिकता हो सकती है। स्थिति की अपेक्षा से वह चतुःस्थानपतित होता है कृष्ण वर्ण के पर्यायों से तुल्य होता है। शेष वर्णों तथा ऊपर के स्पर्शों की अपेक्षा से षटूस्थानपतित होता है । अवगाहना की दृष्टि से चतुःस्थानपतित होता है।
उत्कृष्टगुण कृष्ण वर्ण वाले असंख्यातप्रदेशी पुद्गलस्कंध के विषय में भी इसी प्रकार कहना चाहिए । मध्यमगुण कृष्ण वर्ण वाले असंख्यातप्रदेशीस्कंध की प्ररूपणा भी ऐसी ही कहना चाहिए, मगर પુદગલ બીજા જઘન્ય ગુણકાળા અસંખ્યાત પ્રદેશી દૂગલ સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે, પ્રદેશની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત અસંખ્યાત પ્રદેશી એક સ્કન્દમાં બીજા સંખ્યાત પ્રદેશી સ્કન્ધની અપેક્ષાએ અસંખ્યાત ભાગ, સંખ્યાત ભાગ, સંખ્યાત ગુણ અસંખ્યાત ગુણ પ્રદેશની ન્યનાધિતા થઈ શકે છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયેથી તુલ્ય થાય છે. શેષ વણે તથા ઉપરના ચાર સ્પશેની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ વર્ણવાળા અસંખ્યાત પ્રદેશ પુદ્ગલ સ્કન્ધના વિષયમાં પણ એ પ્રકારે કહેવું જોઈએ. મધ્યમ ગુણ કૃષ્ણ વર્ણવાળા અસંખ્યાત પ્રદેશી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨