Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९०६
___ प्रज्ञापनासूब पतितो भवति, ‘एवं उसिणणिद्धलुक्खे जहा सीए' एवम्-पूर्वोक्तरीत्या उष्णस्निग्धरूक्षस्पर्शोऽपि यथा शीतस्पर्शः प्रतिपादितस्तथा प्रतिपत्तव्यः, 'परमाणुपोग्गलस्स तहेव पडिवक्खो सव्वेसिं न भण्णइ त्ति भाणियध्वं परमाणुपुद्गलस्य तथैव-पूर्वोक्त शीतस्पर्शपरमाणुपुद्गलवदेव प्रतिपक्षैः विरुदैः सर्वैः स्पर्टी ने भण्यते इति भणितव्यं-वक्तव्यमिति भावः । तथाहि शीतस्पर्शस्य उष्णस्पर्शन, स्निग्धस्य रूक्षस्पर्शन, मृदुकस्पर्शस्य कर्कशस्पर्शेन लघुकस्पर्शस्य गुरुकस्पर्शेन च विरोधात् स्व स्व विरुद्धपर्यायो न वक्तव्यः ॥ सू० १५ ॥
सामान्यस्कन्धपर्यायवक्तव्यतामूलम्-जहण्णपएसियाणं भंते ! खंधाणं पुच्छा, गोयमा! अणंता पज्जवा पण्णत्ता, से केणट्रेणं भंते! एवं वुच्चइ-जहण्ण. ___ उष्णस्पर्श स्निग्धस्पर्श और रूक्षस्पर्श की वक्तव्यता शीतस्पर्श की वक्तव्यता के समान ही समझना चाहिए । यहाँ यह बात ध्यान में रखना चाहिए कि जैसे शीत स्पर्श का प्रतिपक्ष उष्ण स्पर्श परमाणु में नहीं होता अतएव उसका कथन नहीं किया गया है उसी प्रकार अन्य स्पर्शों में भी उसका प्रतिपक्ष स्पर्श परमाणु में नहीं होता अतएव उसका कथन नहीं करना चाहिए जैसे । स्निग्ध स्पर्श का प्रतिपक्ष रूक्ष स्पर्श है, जिस परमाणु में स्निग्धस्पर्श होगा उसमें रूक्ष स्पर्श नहीं होगा, जिसमें रूक्ष स्पर्श होगा उसमें स्निग्ध स्पर्श नहीं होगा। इसी प्रकार मृदु कर्कश स्पर्श परस्पर विरोधी हैं। लघु और गुरु स्पर्श परस्पर विरोधी है। एक ही परमाणु में ये विरोधी स्पर्श भी नहीं हो सकते अतएव परमाणु में इनका उल्लेख नहीं करना चाहिए ॥१५॥
ઉષ્ણુ સ્પ, સ્નિગ્ધ સ્પર્શ અને રૂક્ષ સ્પર્શની વક્તવ્યતા શીત સ્પર્શની, વક્તવ્યતાના સમાજ સમજવી જોઈએ. અહિં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેમ શીત સ્પર્શને પ્રતિપક્ષ ઉણુ સ્પર્શ પરમાણુમાં નથી હેતે, તેથીજ એનું કથન નથી કર્યું. એજ પ્રકારે અન્ય સ્પર્શીમાં પણ તેમને પ્રતિ પક્ષ સ્પર્શ પરમાણુમાં નથી હેતે, તેથી જ તેમનું કથન નહીં કરવું જોઈએ. જેમ નિષ્પ સ્પર્શને પ્રતિપક્ષ રૂક્ષ સ્પર્શ છે, જે પરમાણુમાં સિનગ્ધ સ્પર્શ હશે તેમાં રૂક્ષ સ્પર્શ નહીં હોય, જેમાં રૂક્ષ સ્પર્શ હશે તેમાં સિનગ્ધ સ્પર્શ નહીં હોય એજ પ્રકારે મૃદુ અને કર્કશ સ્પર્શ પરસ્પર વિરોધી છે, લઘુ અને ગુરૂ સ્પર્શ પરસ્પર વિરોધી છે. એક જ પરમગુમાં આ વિધી સ્પેશ નથી હોઈ શકતા, તેથી જ પરમાણુમાં એમને ઉલેખ ન કરવો જોઈએ છે ૧૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨