Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२२
प्रज्ञापनासूत्रे 'एवं असंखिज्जगुणकालएवि' एवम्-एकगुणकालकवदेव असंख्येयगुणकालकोऽपि पुद्गलो वक्तव्यः किन्तु-'णवरं सहाणे चउठाणवडि' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्वस्थाने चतुस्थानपतितो भवति, संख्यातासंख्यातभागगुणहानि वृद्धिसंभवात्, ‘एवं अणंतगुणकालए वि' एवम् एकगुणकालक पुद्गलकवदेव अनन्तगुणकालकोऽपि पुद्गलो वक्तव्यः किन्तु ‘णवरं सहाणे छटाणवडिए' नवरम् पूर्वापेक्षया विशेषस्तु स्वस्थाने-स्वस्थानापेक्षया षट्स्थानपतितो भवति अनन्तगुणकालक पुद्गलस्य अनन्तासंख्यातसंख्यातभागगुणहानिवृद्धिसंभवात् 'एवं जहा कालवण्णस्स वत्तव्वया भणिया तहा सेसाणवि वण्णगंधरसफासाणं वत्तव्वया भाणियव्वा जाव अणंतगुणलक्खे' एवम्-पूर्वोक्तरीत्या यथा कृष्णवर्णस्य बक्तव्यता भणिता तथा शेषाणामपि वर्णगन्धरसस्पर्शानां वक्तव्यता भणितव्या यावद्-लोहित हरित पोतशुक्लवर्णादीनाम् एकादि-अनन्तगुणरूक्षपर्यन्तानां वक्तव्यता वक्तव्येत्याशयः ॥सूत्र०१३॥ तो संख्यातभागगुण अधिक अथवा असंख्यातगुण अधिक होता है । इसी प्रकार असंख्यातगुण काले पुद्गल के संबंध में भी कहना चाहिए । किन्तु उसमें विशेषता यह हैं कि वह स्वस्थान में चतुःस्थानपतित होता है। अनन्तगुण काले पुद्गल की वक्तव्यता भी ऐसी ही हैं, परन्तु उसमें विशेषता यह है कि वह स्वस्थान में अर्थात् कृष्ण वर्ण की अपेक्षा षट्स्थानपतित हीनाधिक होता है क्योंकि अनन्त गुण काले एक पुद्गल में दूसरा अनन्त गुण काला पुद्गल अनन्तभागहीन, असंख्यातभाग हीन, संख्यातभाग हीन संख्यातगुण हीन, असंख्यात गुण हीन और अनन्तगुण हीन हो सकता है और यदि अधिक हो तो इसी प्रकार अधिक भी हो सकता है । जैसे कृष्ण वर्ण की वक्तव्यता कही, वैसे તે સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક હોય છે. એ પ્રકારે અસંખ્યાત ગુણ કાળ પુદ્ગલના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. કિન્તુ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ચતુઃસ્થાન પતિત થાય છે. અનત ગુણ ગુણ કાળા પુદ્ગલની વકતવ્યતા પણ એવી જ છે, પરંતુ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં અર્થાત્ કૃષ્ણ વર્ણની અપેક્ષાએ સ્થાન પતિત હીનાધિક થાય છે, કેમકે અનન્ત ગુણ કાળા એક પુગલમાં બીજા અનન્ત ગુણ કાળા યુગલ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અને અનન્ત ગુણહીન થઈ શકે છે અને જે અધિક હોય તે એ ચારે પ્રકારે અધિક પણ થઈ શકે છે. જેમ કૃષ્ણ વર્ણની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨