Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेययोधिनी टीका पद ५ सू.६ नैरयिकाणां पर्यायनिरूपणम् धिको वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवति, तथाहि यदा गर्भव्युत्क्रान्तिक संक्षिपञ्चेन्द्रियो नरकेषूत्पद्यते तदा स नरकायुः संवेदनप्रथमसमय एव पूर्वोपात्तौदारिकशरीरपरिशाटयति तस्मिन्नेव समये सम्यग्दृष्टे स्त्रीणि ज्ञानानि मिथ्यादृष्टे स्त्रीणि अज्ञानानि समुत्पद्यन्ते तदनन्तरम् अविग्रहेण विग्रहेण वा गत्वा वैक्रियशरीरं समवहन्ति, यः पुनः संमूच्छिमासंज्ञिपञ्चेन्द्रियो नरकेषत्पद्यते तस्य तदानीं विभङ्गज्ञानं नास्तीति जघन्यावगाहन कस्यास्य नैरयिकस्याज्ञानानि भजनया अवसेया द्वेत्रीणि वेति भावः,
गौतमः पृच्छति-उकोसोगाहणगाणं भंते ! नेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ?' हे भदन्त ! उत्कृष्टावगाहनकानां नैरयिकाणां कियन्तः पर्यवाःतो अनन्तभाग अधिक, असंख्यातभाग अधिक संख्यातभाग अधिक संख्यातगुण अधिक असंख्यातगुण अधिक अथवा अनन्तगुण अधिक भी हो सकते हैं। वह इस प्रकार-कोई गर्भजसंज्ञीपंचेन्द्रिय जीव नारक में उत्पन्न होता है तव वह नारकायु के वेदन के प्रथमसमय में ही पूर्वप्राप्त
औदारिक शरीर का परिशाटन करता है, उसी समय सम्यग्दृष्टि को तीन ज्ञान और मिथ्यादृष्टि को तीन अज्ञान उत्पन्न होते हैं । तत्पश्चात् अविग्रह अथवा विग्रह से गमन करके वैक्रियशरीर को धारण करता है। किन्तु जो संमूर्छिम असंज्ञी पंचेन्द्रिय जीव नरक में उत्पन्न होता है, उसे उस समय विभंगज्ञान नहीं होता, इस कारण जघन्य अवगाहनावाले नारक को भजना से दो अथवा तीन अज्ञान होते हैं ऐसा समझ लेना चाहिए ।
गौतम स्वामी प्रश्न करते हैं-भगवन् ! उत्कृष्ट अवगाहना वाले नारकों के कितने पर्याय कहे गए हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम! અધિક; અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્ત ગુણ અધિક પણ થઈ શકે છે. તે આ રીતે-જ્યારે કેઈ ગર્ભજ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે નરકાયુના વેદનના પ્રથમ સમયમાં જ પૂર્વ પ્રાપ્ત દારિક શરીરનું પરિશાટન કરે છે. તે જ વખતે સમ્યગ્દરિટને ત્રણ જ્ઞાન અને મિથ્યાષ્ટિને ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછીથી અવિગ્રહ અથવા વિગ્રહથી ગમન કરીને ક્રિય શરીરને ધારણ કરે છે. પરંતુ જે સંછિમ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, તેને તે સમયે વિર્ભાગજ્ઞાન નથી હોતું. એ કારણે જઘન્ય અવગાહનાવાળા નારકને ભજનાથી બે અથવા ત્રણ અજ્ઞાન થાય છે એમ સમજી લેવું જોઈએ.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકોના કેટલા પર્યાય કહેલા છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨