Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.६ नैरयिकाणां पर्यायनिरूपणम् देशनिकस्य नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुः स्थानपतितः, स्थित्या चतुःस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः, त्रिभिनिः त्रिभिरज्ञानैः षट्स्थानपतितः, अचक्षुर्दर्शनपर्यवैः तुल्यः, अवधिदर्शनपर्यवैः षट्स्थानपतितो भवति तदमिलापोपि पूर्ववदेवावसेयः, 'ओहिंदसणीवि' अबधिदर्शनिकोऽपिनैरयिकः अवधिदर्शनिकस्य नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतु:स्थानपतितः स्थित्या चतु:स्थानपतितः, वर्णअचक्षुदर्वनी नारक की अपेक्षा द्रव्य से तुल्य होता है, प्रदेशों से भी तुल्य होता है, अवगाहना और स्थिति की अपेक्षा चतुःस्थानपतित होता है वर्ण, गंध, रस, स्पर्श, तीन ज्ञानों, तीन अज्ञानों तथा चक्षुःदर्शन के पर्यायों से षटूस्थानपतित होता है, अचक्षुदर्शन के पर्यायों से तुल्य होता है, अवधिदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है । उत्कृष्ट अचक्षुदर्शनी के विषय में भी ऐसा ही समझना चाहिए। मध्यम अचक्षुदर्शनी के संबंध में ऐसा कहना चहिए किन्तु उसे स्वस्थान में भी षटूस्थानपतित कहना चहिए अर्थात् मध्यम अचक्षुदर्शनी एक नारक से मध्यम अचक्षुदर्शनी दूसरे नारक में षटूस्थानपतित होनाधिकता होती है, क्योंकि मध्यम अचक्षुदर्शन का जघन्य और उत्कृष्ट अचक्षुदर्शन के समान एक स्थान नहीं होता।
अवधिदर्शनी नारक के संबन्ध में भी इसी प्रकार कहना चाहिए, अर्थात् एक जघन्य अवधिदर्शनी नारक से दूसरा जघन्य अवधिदर्शनी नारक द्रव्य और प्रदेशों से तुल्य होता है, अवगाहना દ્રવ્યથી તુલ્ય હોય છે. પ્રદેશથી પણ તુલ્ય હોય છે. અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત હોય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ત્રણ અજ્ઞાન તથા ચક્ષુદર્શનના પર્યાયાથી ષટસ્થાન પતિત થાય છે, અચક્ષુદર્શનના પર્યાયેથી તુલ્ય થાય છે, અવધિદર્શનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનના વિષયમાં પણ એમજ સમજવું જોઈએ. મધ્યમ અચક્ષુદનીને સમ્બન્ધમાં એમજ કહેવું જોઈએ પરંતુ તેને સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત કહેવાં જોઈએ અર્થાત મધ્યમ અચક્ષુદશની એક નારકથી મધ્યમ અચક્ષુદર્શની બીજા નારકમાં જસ્થાન પતિત હીંનાધિકતા થાય છે કેમકે મધ્યમ અચક્ષુદર્શનના જઘન્ય અને ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનના સમાન એક સ્થાન નથી હોતું.
અવધિદર્શની નારકેના સંબંધમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ, અર્થાત્ એક જઘન્ય અવધિદર્શની નારકથી બીજા જઘન્ય અવધિદર્શની નારક દ્રવ્ય પ્રદેશથી તુલ્ય હોય છે, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨