Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे वर्णगन्धरसस्पर्शाभिनिबोधिकज्ञानश्रुतज्ञानावधिज्ञान मनः पर्यवज्ञानपर्यवैः पदस्थानपतितः केवलज्ञानपर्यवैरेको मनुष्यो मनुष्यान्तरस्य तुल्यो भवति, 'तिहिंदसणेहिं छहाणवडिए' त्रिभिर्दर्शनैः मनुष्यः षट्स्थानपतितो भवति, तथाच वर्णगन्धादिपर्यवैरेको मनुष्यो मनुष्यान्तरापेक्षया यदा हीनत्वेन विवक्षितस्तदा अनन्तभागहीनो वा, असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो वा, अनन्तगुणहीनो वा भवति, अथाभ्यधिकत्वेन यदा विवक्षितस्तदा अनन्तभागाभ्यधिको वा असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्ये गुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवति, इत्याशयः, 'केवलदसणपज्जवेहिं तुल्ले' केवलदर्शनपर्यवैरेको मनुष्यो मनुष्यान्तरस्य तुल्यो भवति, एककेवलिनः केवलदर्शनस्य अपरकेवलज्ञान के पर्यायों से तुल्य होता है । तीन अज्ञान और तीन दर्शनों अर्थात् चक्षुदर्शन, अचक्षुदर्शन और अवधिदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है और केवलदर्शन के पर्यायों से तुल्य होता है । -तात्पर्य यह है कि पांच ज्ञानों में से चार ज्ञान तथा तीन अज्ञान और चार दर्शनों में से तीन दर्शन क्षायोपशमिक हैं। वे ज्ञानावरण और दर्शनावरण के क्षयोपशम से उत्पन्न होते हैं, किन्तु सब मनुष्यों का क्षयोपशम समान नहीं होता। क्षयोपशम में तरतमता को लेकर अनन्त भेद होते हैं, अतएव इनके पर्याय षट्स्थानपतित कहे गए हैं । मगर केवलज्ञान और केवलदर्शन क्षायिक हैं । वे ज्ञानावरण और दर्शनावरण कर्मों के सर्वथा क्षीण होने पर ही उत्पन्न होते हैं, अतएव उनमें किसी प्रकार की हीनाधिकता नहीं તુલ્ય હોય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શને અર્થાત્ ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શનના પર્યાયોથી ષટસ્થાન પતિત થાય છે અને કેવલ દર્શનના પર્યાયેથી તુલ્ય હોય છે. તાત્પર્ય એ છે કે પાંચ જ્ઞાનેમાંથી ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન અને ચાર દશનેમાંથી ત્રણ દર્શન ક્ષાપશામિક છે. તેઓ જ્ઞાનાવરણ અને દશનાવરણને ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, પણ બધા મનુષ્યોને ક્ષયે પશમ સમાન નથી હોતો. ક્ષયપશમમાં તરતમતાને લઈને અનન્ત ભેદ થાય છે. તેથી જ તેમના પર્યાય ષટસ્થાન પતિત કહેલા છે. પણ કેવલજ્ઞાન અને કેવલ દર્શન ક્ષાયિક છે. તેઓ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોની સાથે સર્વથા ક્ષીણ થવાથી જ ઉત્પન્ન થાય છે, તેથી જ તેમનામાં કોઈ પણ પ્રકારનું હીનાધિક પણું નથી થતું.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨