Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१४
प्रज्ञापनासूत्रे
भवति इत्याशयः, 'वण्णा ईहिं छट्टाणवडिया' वर्णादिभिः वानव्यन्तराः षट् स्थानपतिता भवन्ति, तथा चैको वानञ्यन्तरो वानव्यन्तरापेक्षया यदा वर्णादिपर्यवैः हीनत्वेन विवक्षितस्तदा अनन्तभागहीनो व।, असंख्येयभागहीनो वा संख्येयभागहीनो वा संख्येयगुणहीनो वा, असंख्ये गुणहीनो वा अनन्तगुणहीनो वा भवति, यदा अभ्यधिकत्वेन विवक्षितस्तदा अनन्तभागाभ्यधिको वा असंख्येभागाभ्यधिको वा संख्येयभागाभ्यधिको वा संख्येगुणाभ्यधिको बा, असंख्येयगुणाभ्यधिको वा अनन्तगुणाभ्यधिको वा भवति इत्याशयः, 'जोइसिया वेमाणिया वि एवंचेव' ज्योतिष्काः वैमानिका अपि देवाः एवञ्चैव - वानव्यन्तरव
3
अधिक विवक्षित किया जाता है तो असंख्यात भाग अधिक, संख्यात भाग अधिक, संख्यातगुण अधिक अथवा असंख्यातगुण अधिक होता है । एक वानव्यन्तर दूसरे वानव्यन्तर से वर्ण आदि की दृष्टि से पदस्थानपतित हीनाधिक होता है । अर्थात् एक दूसरे से यदि हीन विवक्षित किया जाय तो अनन्तभाग हीन, असंख्यात भाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन, असंख्यातगुण हीन अथवा अनन्तगुण हीन होता है और यदि अधिक हो तो अनन्तभाग अधिक, असंख्यात भाग अधिक संख्यातभाग अधिक संख्यातगुण अधिक, असंख्यातगुण अधिक अथवा अनन्तगुण अधिक होता है । इसी प्रकार नव उपयोग में भी षट्स्थानपतित कह देना चाहिये ।
ज्योतिष्क देवों के विषय में भी इसी प्रकार कहना चाहिए । वैमानिक देवों के संबंध में भी ऐसा ही समझना चाहिए। वे भी
અસખ્યાત ગુહીન થાય છે. જ્યારે અધિક વિવક્ષિત કરાય છે તે અસંખ્યાત ભાગ અધિક, સખ્યાત ભાગ અધિક, સખ્યાત ગુણ અધિક અથવા અસખ્યાત ગુણ અધિક થાય છે. એક વાનભ્યન્તર બીજા વાનન્યન્તરથી વણુ આદિની દૃષ્ટિએ ષટસ્થાન પતિત હીનાધિક થાય છે. અર્થાત્ એક ખીજાથી જો હીન વિવક્ષિત કરાય તે અનન્ત ભાગહીન, અસખ્યાત ભાગહીન, સ ંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણુ હીન, અસ`ખ્યાત ગુણુહીન, અથવા અનન્ત ગુણહીન હેાય છે અને જો અધિક હોયતે। અનન્તભાગ અધિક, અસ ંખ્યાતભાગ અધિક, સખ્યાત ભાગ અધિક સંખ્યાતગુણુ અધિક અસંખ્યાતગુણુ અધિક અથવા અનન્તણુ અધિક અને છે. એજ પ્રકારે નવ ઉપયેગમાં પણ ષસ્થાન પતિત કહી દેવા જોઈએ. જ્યાતિષ્ઠ દેવાના વિષયમાં પણ આજ રીતે કહેવુ જોઇએ. વૈમાનિક દેવેાના સમ્બન્ધમાં પણ આમજ સમજવુ જોઇએ. તેઓ પણ અવગાહનાની દૃષ્ટિએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨