Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.३८ पुद्गलद्वारानुसारेणाल्पबहुत्वम् ३७३ अनन्तगुणा भवन्ति, तियग्लोकस्य सर्वोपरितनैकप्रादेशिकप्रतरस्य, ऊलोकस्य सर्वाधस्तनैकप्रादेशिक प्रतरस्य च तिर्यग्लोकोप्रलोकपदवाच्यत्वेन तयोश्च अनन्तसंख्येयप्रादेशिकानन्तासंख्येयप्रादेशिकानन्तानन्तप्रादेशिकस्कन्धैः संस्पर्शनात् तेषां द्रव्यार्थतयाऽनन्तगुणत्वं बोध्यम्, तेभ्योऽपि 'अहोलोयतिरियलोए विसेसाहिया' अधोलोकतिर्यग्लोके तत्प्रतरद्वयवर्तिनः पुद्गलाः विशेषाधिका भवन्ति, तत्क्षेत्रस्यायामविष्कम्भाभ्यां किञ्चिद् विशेषाधिकत्वात्, तेभ्योऽपि-'तिरियलोए असंखेजगुणा' तिर्यग्लोके वर्तमानाः पुद्गला द्रव्यरूपा असंख्येयगुणा भवन्ति, तत्क्षेत्रस्यासंख्येयगुणत्वात्, तेभ्योऽपि-'उडलोए असंखेजगुणा' ऊर्ध्वलोके वर्तमानाद्रव्य रूपपुद्गला असंख्येयगुणा भवन्ति, ऊर्चलोकक्षेत्रस्य तिर्यग्लोकक्षेत्रापेक्षया संख्येकवी पुद्गलों की अपेक्षा ऊर्यलोक-तिर्यग्लोक नामक दो प्रतरों में अनन्तगुणा है, क्योंकि तिर्यग्लोक का सब से ऊपर का एक प्रदेश वाला प्रतर और ऊर्ध्वलोक का सब से नीचे का एक प्रदेशात्मक प्रतर यहाँ 'ऊर्घलोक-तिर्यग्लोक' माना गया है । इन दोनों प्रतरों में अनन्त संख्यातप्रदेशी, अनन्त असंख्यातप्रदेशी और अनन्त अनन्तप्रदेशी स्कंघ विद्यमान हैं, अतएव द्रव्य की अपेक्षा अनन्तगुणा समझना चाहिए। ऊर्ध्वलोक-तिर्यग्लोक की अपेक्षा अधोलोकतिर्यग्लोक नामक दो प्रतरों में पुद्गल विशेषाधिक हैं, क्योंकि इस क्षेत्र की लम्बाई-चौडाई कुछ अधिक है । अधोलोक-तिर्यग्लोक की अपेक्षा तिर्यग्लोक में विद्यमान पुद्गल असंख्यातगुणा हैं, क्योंकि यह क्षेत्र असंख्यातगुणा हैं, क्योंकि तिर्यग्लोक की अपेक्षा ऊर्ध्वलोक में विद्यमान पुद्गल असंख्यातगुणा हैं, क्योंकि तिर्यग्लोक से ऊर्ध्वलोक का क्षेत्र असंख्यातगुणा अधिक है । ऊर्ध्वलोक की अपेक्षा પુદ્ગલેના કરતાં ઉદ્ઘલેક તિર્યશ્લેક નામના બે પ્રતમાં અનંત ગણ છે. કેમકે તિર્યશ્કેકનું સૌથી ઉપરનું એક પ્રદેશવાળું પ્રતર અને ઉર્વલકનું સૌથી નીચેના એક પ્રદેશવાળા પ્રતરને અહીં ઉર્વિલક તિબ્લેક માનવામાં આવેલ છે. આ બંને પ્રતરામાં અનંત સંખ્યાત પ્રદેશ અનંત અસંખ્યાત પ્રદેશી અને અનન્ત અનન્ત પ્રદેશી સ્કન્ધ વિદ્યમાન છે, તેથીજ દ્રવ્યની અપેક્ષાથી અનંતગણું સમજવા જોઈએ. ઉર્વલક તિય લેકના કરતાં અલેક તિર્યશ્લેક નામના બે પ્રતમાં પુદ્ગલ વિશેષાધિક છે. કેમકે–આ ક્ષેત્રની લંબાઈ પહોળાઈ કંઇક વધારે છે. અલેક તિર્યકના કરતાં તિયકમાં રહેલા પુદ્ગલ અસંખ્યાત ગણે છે. કેમકે આ ક્ષેત્ર અસંખ્યાત ગણું છે. કેમકે તિર્યલોકથી ઉર્વકનું ક્ષેત્ર અસંખ્યાત ગણું વધારે છે. ઉર્વલકની અપેક્ષાથી અલેકમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨